________________
આવશ્યકનિયુક્તિઆદિ સૂક્ત - રત્ન - મંજૂષા
જે ઉપકારમાં ઉપયોગી બને તે ઉપકરણ થાય. યતનારહિત જીવ બીજું વધારાનું યતના વિના જે કંઈ લે/રાખે તે અધિકરણ
થાય.
૧૦
नि.७४३ उग्गमउप्पायणासुद्धं, एसणादोसवज्जियं ।
उवहिं धारए भिक्खू, पगासपडिलेहणं ॥३४॥
ઉદ્ગમ, ઉત્પાદના અને એષણાદોષ રહિત, બધાની સામે ડિલેહણ થઈ શકે તેવી (બહુ મૂલ્યવાળી નહીં) જ ઉપધિ સાધુ રાખે.
नि.७४७ अज्झत्थविसोहीए, उवगरणं बाहिरं परिहरंतो । अप्परिग्गही त्ति भणिओ, जिणेहिं तेलुक्कदंसीहिं ॥ ३५ ॥ પરિણામ શુદ્ધ હોય તો બાહ્ય ઉપકરણનો પરિગ્રહ કરનારને પણ ત્રિલોકદર્શી જિનેશ્વરોએ અપરિગ્રહી કહ્યો છે.
અહિંસા नि.७४८ अज्झप्पविसोहीए, जीवनिकाएहिं संथडे लोए । देसियमहिंसगत्तं, जिणेहिं तेलोक्कदंसीहिं ॥३६॥
ત્રિલોકદર્શી જિનેશ્વરોએ જીવોથી ખચોખચ ભરેલા લોકમાં પરિણામની શુદ્ધિથી જ અહિંસકપણું કહ્યું છે.
नि. ७४९ उच्चालियंमि पाए, ईरियासमियस्स संकमट्ठाए । वावज्जेज्ज कुलिंगी, मरिज्ज तं जोगमासज्ज ॥३७॥
-