SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ કરવું જોઇએ. ચારિત્રપાલનમાં કષ્ટ પડવા છતાં પણ તેનો પુનઃ પુનઃ અભ્યાસ કરવો જોઈએ. પ્રારંભમાં ભલે તકલીફ પડે પરંતુ એકવાર અભ્યાસ પડ્યા બાદ તે સહજ બની જાય છે. તેના માટે પ્રયત્ન કરવો પડતો નથી. જેમ કુંભારનું ચક્ર પ્રારંભમાં ધીમું ચાલે છે પરંતુ, જયારે તે વેગ પકડે છે પછી તેની ગતિ સહજ થઈ જાય છે તેમ. अब्भासत्थ - अभ्याशस्थ (त्रि.) (નજીકમાં રહેલું, નિકટવર્તી, સમીપવર્તી) अब्भासवत्तिअ- अभ्याशवर्तित्व (न.) (ગુવદિ ગૌરવશાળી પુરુષની નજીક બેસવું તે, લોકોપચાર વિનય). પ્રથમ ગણધર ગૌતમસ્વામી ચારજ્ઞાનના ધણી હોવા છતાં પણ એક નાના બાળક બનીને પરમાત્મા મહાવીરને પ્રભુ! પ્રભુ! કરીને પ્રશ્નો કરતા હતા. તેઓ સર્વ પદાર્થોને જાણવા છતાં પણ લોકોપકાર માટે જ ભગવંતને પ્રશ્ન કરતા હતા. તેઓ આખા જીવન દરમિયાન પરમાત્માથી ક્યારેય દૂર થયા નહોતા. તેમનું સંપૂર્ણ જીવન પરમાત્માના સાંનિધ્યમાં જ વીત્યું હતું. અગાસત્યય (પુ.) (વર્ણનીય પુરુષોની પાસે રહેવાનું નિમિત્ત છે જેમાં તેવા સગુણોને દીપાવવા તે) ગાસતિ (.) (ગવદિની નજીકમાં બેસવામાં આનંદ માણવો તે, લોકોપચાર વિનય) अब्भासवित्ति - अभ्याशवृत्ति (स्त्री.) (રાજા મંત્રી વગેરેની પાસે બેસવું તે) अब्भासाइसय - अभ्यासातिशय (पुं.) (અભ્યાસનો ઉત્કર્ષ–અતિશય, આવૃત્તિજન્ય ઉત્કૃષ્ટપણું) માસીસ - મધ્યાહન (જ.) (પાસે બેસવું તે, નજીક બેસવું તે) ૩માલિય - અમલિત (વિ.) (દ્રવિડાદિ દેશોમાં ઉત્પન્ન થયેલ, દ્રાવિડ પ્રાન્તમાં પેદા થયેલું) મિ - () (સ્નેહનું સાધન તેલ વગેરે 2. તલાદિથી મર્દન કરવું તે) દિંગળિય - અક્તિ (ત્રિ.) (તેલાદિથી જેને મર્દન કરવામાં આવેલું છે તે, તેલાદિથી માલીશ કરેલું) મિડ - સમ્+ામ્ (દા.) (મળવું, સંગતિ કરવી). જેનું જ્ઞાન સંપૂર્ણ નથી તે બધા જ જીવો છદ્મસ્થ છે. અને જ્યાં છદ્મસ્થતા છે ત્યાં ભૂલ થવી સંભવ છે. માટે જ પરમાત્મા કહે છે કે, કોઈ પણ જીવ ભૂલ કરી બેસે તો તેના પ્રત્યે ધૃણા કે તિરસ્કાર ભાવ ન રાખતા મનમેળ કરીને રહેવું તે જ ઉત્તમતા છે. તુલસીદાસજીએ પણ કહ્યું છે કે, “તુનરી રૂક્ષ સંસાર મેં ભાત ભાત કે ના સવારે દિત મૌન તા. ની નાવ સંયોગ' uir - fમન્ન (ત્રિ.) (ભેદરહિત, અભિન્ન 2. જેનું વ્યાખ્યાન કરેલું ન હોય તે, અવિવૃત) કાર્મણવર્ગણા પ્રચુર આ સંસારમાં ઊંચ-નીચ, જ્ઞાની-અજ્ઞાની, ધનવાન-દરિદ્રી વગેરે ભેદો રહેલા છે. જ્યારે આ કામણવર્ગણા પુદ્ગલોનું આવરણ હટી જાય છે ત્યારે જીવ સિદ્ધ બુદ્ધ અને મુક્ત બને છે અને ત્યારે તે ભેદરહિત બની જાય છે. કેમ કે મોક્ષમાં બધા જ સિદ્ધાત્માઓ એક સમાન હોય છે. તેમનામાં કોઇપણ પ્રકારની તાત્ત્વિક ભિન્નતા હોતી જ નથી. 484
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy