________________ ત્રીજી સંગ્રહ, [17 ઉત્પત્તિશક્તિને વિચાર કર્યો ત્યારે અનાદિની પરંપરા માનવી પડી. જમ્યા પછી ભલે આ ભવમાં લાગીએ, પરંતુ પહેલાં ભવમાં કઈ રીતે હતે. જેમ બીજને અંગે ક્યા મજૂરે લ? ક્યા ખેડૂતે વાવ્યો? તે જાણીએ છતાં યુક્તિ દ્વારા જેનાર જોઈ શકે છે કે બીજા અને અંકુરની પરંપરા અનાદિની છે. અનાદિની પરંપરા ન માને તે બીજ વગર અંકુર માનવા પડે. તેથી જ બીજ અંકુરની પરંપરા અનાદિની માનવી જ પડે છે. કરાચાર્ય જાહ-સૂત્રના ભાષ્યકાર, તેમને આ વાત કમલ કરવી પd બીજ અંકુરન્યાયે સંસારે અનાદિ, ઉપપદ્યતે સંસારસ્ય અનાદિવં” એ પ્રમાણે વ્યાખ્યા કરી છે. યુક્તિથી ઘટે છે. સ્મૃતિમાં પણ સંસારનું અનાદિપણું મળે છે. “બીજાંકુરન્યાયન સંસાર અનાદિ બીજાંકુર ન્યાયથી સંસાર અનાદિ છે. બીજ અંકુરની પરંપરા અનાદિની છે. પહેલે અંકુર કહીએ તે વગર બીજે અંકુર માને પડે. જે પિતે કાર્યકારણરૂપ હય, પરસ્પર કાર્યકારણરૂપ હોય તેની પરંપરા અનાદિની હોય. તેવી જ રીતે પોતે પણ કાર્યકારણરૂપ. એવી રીતે ત્રીજા નંબરમાં જે અંકુર છે, તે કારણકાર્યને પરસ્પર પણ કાર્ય તરીકે છે અને તે અનાદિથી છે એમ માનવું પડે. હવે જીવને અંગે વિચારીએ. જન્મ અને કર્મ, તેમાં બીજ દેખ્યું હતું, અંકુર દેખે ન હતું. તેમ જન્મ તે દરેકને પ્રત્યક્ષ છે ને? જન્મ પિતાને પ્રત્યક્ષ છે તે જન્મનું બીજ પણ પ્રત્યક્ષ છે. જન્મ વિવિધતાવાળા દેખાય છે. ધાન્ય વિવિધતાવાળું દેખાય છે. બાજરી માટે બારીને અકુર લેવું પડે, આ બધા છે છતાં આપણે અમુક સ્થિતિના મનુષ્ય લેખાઈએ તે જન્મ લીધે, તેનું કારણ તેવાં કર્મ: તે હવે કર્મ કયાંથી થયાં? પહેલે જન્મ હતું ત્યાં