________________ રાનસાર 49 એ પ્રકારે સ્થાનાદિ યોગની વિશુદ્ધિ કરીને ઈચ્છાદિ યોગની પરિણતિવાળે અનુક્રમે સ્વરૂપનું અવલંબનાદિ ગ્રહણ કરીને પ્રીતિ આદિ અનુષ્ઠાનના કમ વડે અસંગ અનુષ્ઠાનને પ્રાપ્ત કરી સર્વજ્ઞ થઈ અયોગી થઈને સિદ્ધ થાય છે. માટે કમથી આરાધના કરવી કલ્યાણકારી છે. ___ 28 नियागाष्टक 1 જાને દુરવાર કરીને બ્રહ્મા દાનવાણા स निश्चितेन यागेन नियागप्रतिपत्तिमान् // 1 // જેણે જાજ્વલ્યમાન બ્રહારૂપ અગ્નિમાં ધ્યાન રૂપ ધાવ્યા -સમિધનો પ્રક્ષેપ કરનાર વેદની ચા વડે કર્મને હેમ કર્યો છે તે મુનિ નિર્ધારિત ભાવ રૂ૫ નિયાગને-ભાવયજ્ઞને પ્રાપ્ત થયેલા છે. દ્રવ્ય યજ્ઞ તે યાગ અને ભાવ યજ્ઞ તે નિયાગ, નિશ્ચયથી યજ્ઞ કરે-કમને બાળવા તે નિયાગ. કહ્યું છે કે - सुसंवुडा पंचहिं संवरेहि इह जीवियं अणवखमाणा / वोसट्टकाया सुइचत्तदेहा महाजयं जयइ जन्नसेटुं॥ के ते जोई के व ते जोइठाणा, का ते सूया किंव ते कारिसंग। एहा य ते कयरा संति भिक्खू , कयरेण होमेण हुणासि जोई। 1 =જેણે. રીતે પ્રદીપ્ત કરેલા. વહ્યામી બ્રહ્મરૂપ અગ્નિમાં. ધ્યાનધાયા ધ્યાનરૂ૫ વેદની ઋચા(મન્ચ) વડે. કર્મ-કર્મને. દુતવાનહેમ્યાં છે. સા=તે મુનિ. નિશ્ચિતૈન-નિર્ધારિત. ચન=ભાવથ વડે, નિશાનગતિષત્તિમાનનિયાગને પ્રાપ્ત થયેલા છે.