________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
મોટા મેટા અર્થશાસ્ત્રવેત્તાઓને પણ આ સમ્બન્ધમાં ક ંઇજ ખાલવાનું નહતું. કર્નલેાસ વિરૂદ્ધ લડત ચલાવનારા અગ્રેસર-જેમણે ઇંગ્લેન્ડના જમીનદારે વિરૂદ્ધ કૃતેહ સાથે લડત ચલાવી ઈંગ્લેંડના મજુર વર્ગ માટે રોટલા સસ્તા કર્યાં, તેઓ પણ હિંદુસ્તાનના લાખા સાળવી અને બીજા કારીગરાને રોટલે ખુ’ચાવી લેનાર આ રાજ્યનીતિ સામે કઇજ ખેલ્યા નથી. કોબ્ડન અને બ્રાઈટ કાનલાસની વિરૂદ્ધ લડત ચલાવી તેહ મેળવી સર રાખઢે પીલે તે કાયદા રદ કરી લાકને સપ્તે અને ન્યાયપુરઃસર હોવાથી વધારે મીઠે લાગે તેવા રોટલે! સંપાદન કરી આપ્યો; પણ આપણા દેશના કારીગરીના રોટલા ઉપર હજી અન્યાય ચેપડેલા છે, અને કોઇ પણ રાજપુરુષે તે સવાલ હાથ ધર્યાં નથી; હિંદુસ્તાનના પાયમાલ થયેલા હુન્નરોનુ રક્ષણ કરવા, કેળવવા અને સજીવન કરવાના ઉદ્યાગ કર્યો નથી.
રાહ
કૃષ્ણ યુરોપ ખડના બીજા ભાગના અર્થશાસ્ત્રીએ આ બાબતમાં વધારે ન્યાયી વિચાર બાંધી શકયા હતા, અને છૂટથી ખેાલતા હતા; ૧૮૪૪ માં જર્મનીમાં લખાયલા અર્થશાસ્ત્રના એક મોટા ગ્રંથમાં આ બાબતનું નીચે પ્રમાણે વિવેચન કર્યું છે.
જો ઈંગ્રેજોએ હિ ંદુસ્તાનના સુતરાઉ અને રેશમી માલનું નિર્ષોંધ આગમન મંજીર રાખ્યું હત તે ઇંગ્રેજનાં સુતર અને રેશમનાં તમામ કારખાનાં તરત જ અવશ્યમેવ બંધ થયાં હેાત. હિંદુસ્તાનને સસ્તી મજુરી અને કાચા માલનું સાન્નિધ્ય એ એ લાભા તેા હતા જ અને તેની સાથે સેંકડા વર્ષને અનુભવ અને કુશળતાને પણ તેને સરંગીન લાભ હતા. નિર્બોધ હરીફ્રાઇની પદ્ધતિમાં આવા લાભાની અસર જણાયા વિના કદી રહે નહિ.
પણ પાકા માલ બનાવવાના ઉદ્યાગમાં હિંદુસ્તાનથી હલકી સ્થિતિમાં રહેવા માટે ઇંગ્લÝ એશિયામાં મુલક કર્યાં નહાતા. અને વ્યાપારી અધિષ્ઠાતાપણ... જોઇતું હતુ; અને તે બરાબર સમજાતું હતું કે નિર્ભ્રાધ હરીા