________________
પ્રકરણ ૫ મું.
આ જ વૈખતસર આપવા માટે જમીન સરકારને હમેશને માટે મંડાણ છે.
૨. ન લેવાને કાણુ હકદાર છે તે પણ નક્કી કરવામાં આવ્યું છે. આવી રીતે મુકરર કરેલો હક વેચી શકાય તેવું અને વારસામાં ઉતરે તે છે. તે હક જેમને હેય-તે જમીનના માલીક ગણાય છે, અને તેમની પાસે મહાલની જમા
વર્ષ નિયમસર આપે જવાના કરાર કરાવી લેવામાં આવે છે. : ૩. મહાલના દરેક માલીકે-એકાજુ તે એકામતે સરકારની જમા આપવાને બંધાયેલા છે એમ ગણવામાં આવે છે.
ઉત્તર હિંદુસ્તાનમાં લેર્ડ વિલ્યમ બેન્ટિજેનું શરૂ કરેલું આ મહાન કાર્ય પૂરું કરવામાં મેસનને દશ વર્ષ લાગ્યાં. બેન્કિને જેમ મેટકાફ, ટ્રેવેલ્યન અને મેકોલે જેવા મદદગાર હતા, તેમ મેસને પણ જેને લેરેન્સ, રોબર્ટ મેન્ટગેમારે અવે વિલ્યમ મુર જેવા, સહાયક તૈયાર કર્યા હતા. તેમને બધાને લોકનાં હિત માટે શ્રમ લેવાની લેડ વિલ્યમ બેન્ટિકની સિદિચ્છા રહેતી હતી.
મેસનના દશ વર્ષના શુભ શ્રમની ઇંગ્લંડમાં કદર થઈ અને ૧૮૫૩ ના સપ્ટેમ્બરની ૨૭ મી તારીખે તેને મદ્રાસને ગવર્નર નીખે, પણ આ કદર બહુમેડી થઈ. તેજ દિવસે તા. ૨૭ મી સપ્ટેમ્બર ૧૮૫૭ ને રેજ મેસન જે મુલકના લોકોની સેવામાં પોતાના જીવનનો એક ભાગ અર્પણ કર્યો હતિ તેજ મુલકમાં બેહસ્તનશીન થયો.
બે વર્ષ પછી સરકાર હક કમી કરવાની બેટિન્કની નીતિના સારાપણાને પુરા મળે. તેણે એખી ઉપજના બે ભાગ ત્રીજ એટલે સરકાર હશે કરાવ્યું હતું. પણ આટલે દર પણ આકરો અને અવ્યવહાર્ય જણાય હતે. લેડ ડેલાહસીના અમલ દરમિયાન પ્રસિદ્ધ સહરાનપુરના નિયમોથી ખી ઉપજ અડધ ભાગ જેટલો સરકાર હક રાખવો એમ મુકરર કરવામાં આવ્યું હતું. - - “એક મહાલની મગદૂર એકસાઈથી મુકરર થઈ શકે નહિ, પણ સરાસરી પષ્મી ઉપજ કેટલી આવે છે તે પ્રથમ કસ્તાં હવે નિર્ણત થઈ શકે તેમ છે.