________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૧૨૭
અચળ જમાબંદીવાળા
વર્ષ.
૧૮૦૧ ૧૮૦૨-૫
જમીન. મદ્રાસની આસપાસની જમીન. ઉત્તર સિરકાર.
સલેમ પશ્ચિમના પાળેગારની જાગીરે, ચિતૂરના દક્ષિણના . ” રામદ કૃષ્ણગિરિ. ડિડિગાલ ત્રિવેન્દ્રપુર
૧૮૦૨-૩
૧૮૦૩–૪ ૧૮૦૪-૫
૧૮૦૪-૫
૧૮૦૬-૭,
જયગિરિ
યાવચંદ્રદિવાકર નહિ એવા.
મલબાર-કાનડા, કોઈમ્બતૂર. સર. }
આવેલા પ્રાન્ત, બાળાઘાટ
પાલન, નેલોર-અલ્ગોળ-આરકેટ, કોટક }
સતીવાડ, ત્રિચિનાપલ્લી, મદ્રા, તિનેવલ્લી. ઉપરથી જણાયું હશે કે જેમ જેમ જમીનદાર, પાળેગાર, પટેલીઓ વગેરેની સાથે જમાલન્દીના ઠરાવ કરવાનું મદ્રાસમાં અનુચિત ગણાતું ગયું, તેમ તેમ રૈયત એટલે ખેડુ સાથે પરબારા ઠરાવ કરવાની રીત અનુકૂળ લાગવા માંડી. હવેનાં પ્રકરણોમાં રૈયતવારી પદ્ધતિને આ ઈલાકામાં છેવટને માટે સ્વીકાર થયે એ વાત વર્ણવાશે.