________________
૯ મુ
બીજી તરફ સરકારના અમલદારા પણ આગળ વધ્યા જાય છે. ખેડકૂવા નામના ગામમાં રાનીપરજ ખેડૂતને મુક્કાપાટુ મારીને પૈસા કઢાવ્યા. દારા વધારે કુશળતાભરેલી રીતે વાપરવા લાગ્યા. શેને પેાતાને મુકામે ખેાલાવી જુવાન ડેપ્યુટી કલેકટર કહે છેઃ ૮ મારા માનની ખાતર તેમાં કંઈ આપેા. કાંઈ નહિ તેા એક
રૂપિયા આપે.’
ડાસા કહેઃ ના સાહેબ,
ગામમાં રહેવું પણ તમને જેલમાં પૂરું શા સારુ ? મેં શા તા નથી કર્યો.
"
ગુના
પણ શું કરીએ?
ખુમારીના પાઢ પેાતાના કામમાં તલાટીએ એક મોટા અમલ
એક ગામના
તમારે માટે માન તે ઘણુંયે છે
ખરુંને ! '
? '
કીધે છે ? મેં કઈ રાજદ્રોહ
તે
એટલે ડાસાને સતાવ્યા બદલ અમલદારસાહેબ સભ્યતાથી માફી માગે છે, અને ડેાસાને રજા આપે છે. કાઈ ઠેકાણે ઊંધુંચતું સમજાવવાની પ્રપ`ચાળ પથરાય છે, તેા કાઈ ઠેકાણે વાણિયાએ મારફતે ગરીબ રાનીપરજના પૈસા ભરાવી દેવડાવવામાં
આવે છે.
પણ લેાકેા આ પ્રપંચા સામે ઠીક ટક્કર ઝીલી રહ્યા છે. પેાચા કહેવાતા વાણિયા પણ સરકારી અમલદારાને જડબમાંàાડ જવાબ વાળે છે, અને મુજરગ ડેાસાએને પણ લડતના રંગ ચઢતા જાય છે. એક ગામે અમે સાંજે સભા પૂરી કરીને બેઠા હતા, ત્યાં તે એ ડાસા ગાડીમાંથી ઊતરીને વલ્લભભાઈ પાસે આવ્યા. આવીને કહેઃ
6
કાલે ખબર સાંભળી કે આપનું ભાષણ આ ગામે છે. આજે સાંજ પડી ગઈ પણ તકદીરમાં મળવાનું એટલે તમે ાએ તે પહેલાં અમે પહોંચી ગયા.' શ્રી. વલ્લભભાઈ એ પૂછ્યું : ' કેમ જોર છે ને ? ' એટલે ડાસા કહે ‘અમારું તે। જેટલું તેજ પહેોંચે તેટલું અજવાળુ રહેવાનું. પણ હવે તમારા જેવા ગરુ મળ્યા એટલે અમારા ભેા ભાંગી ગયા. આટલું જોર અમારામાં નહોતું તે હવે તમે પડખે ઊભા એટલે આવ્યું. હવે સરકારને મનમાં, આવે તે કરે. જે ડગી જાય તેને અમે તે નાતબહાર મૂકશું.’
૬૩