SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરના પત્રની પહોંચ (ગવન રના ખાનગી મંત્રીના જવામ) સરકારના ફૂલા બચાવ શ્રીયુત પટેલ, બારડોલી તાલુકામાં થયેલી નવી આકારણી બાબતના તમારા તા. ૬ઠ્ઠીને કાગળ નામદાર ગવરસાહેબ સમક્ષ રજૂ કરવામાં આવ્યે છે, અને તે ઉપર વિચાર કરવા તથા તેને નિકાલ કરવા મહેસૂલખાતા તરફ તે રવાના કરવામાં આવ્યો છે. આપને, જે. કર પ્રાઇવેટ સેક્રેટરી જે. ડબલ્યુ. સ્મિથ આઈ. સી. એસ. લડત કેમ મડાઈ શ્રી. વલ્લભભાઈ જી. પટેલ જોગ, ગવનમેન્ટ હાઉસ, મુંબઈ, ૮–૨–૧૯૨૮ નં. ૭૨૫૯-બી/૨૪-૩૧૮૬ મહેસૂલ ખાતું મુંબઈ કિલ્લા, ૧૬-૨-૧૯૨૮ મંત્રી, મુંબઈ સરકાર મહેસૂલખાતું, તરફથી ખાખતઃ ખારડોલી તાલુકાની નવી આકારણી સાહેબ, સુરત જિલ્લાના ખારાલી તાલુકાની થયેલી નવી આકારણીના સબધમાં નામદાર ગવરને તા. ૬-૨-૧૯૨૮ના રાજ તમે જે પત્ર લખેલા તેને નીચે પ્રમાણે જવાબ આપવાની ગવર્નર અને તેની કાઉન્સિલ તરફથી મને સૂચના થઈ છે. ચાર શાહુકારને ડે ૩. કાગળની શરૂઆતમાં તમે જણાવા છે કે સરકાર સાથે બનતાં લગી મેૉટા ઝગડા ટાળવા તમે ઇંતેજાર છે, અને તેથી નામદાર ગવનરને તમે લખી જુએ ત્યાં સુધી તા. ૪ થીના રાજ મળેલી તેમની સભામાં કાઈ પણ નિણૅય ઉપર આવવાનું મુલતવી રાખવાની તમે સલાહ આપી, અને તમારી સલાહુ માનીને એક અઠવાડિયું રાહ જોવા તેમણે કબૂલ કર્યું. જો ૧૩મીના ટાઇમ્સ ઑફ ઇંડિયા'માં પ્રગટ થયેલી હકીકત ખરી હાય તા તમે તા. ૧૨મીના રોજ બારડાલી મુકામે મળેલી પિરષદમાં તમારા ભાષણમાં ૩૫૫ 1
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy