________________
૪ થુ*
આરડોલીમાં શું બન્યું ? —લેકપક્ષ
તે જોવું જોઈ એ. આંકડાની તપાસ કશી જ થઈ નહેાતી એ આપણે જોઈ ગયા, અને આંકડા પુષ્કળ પ્રમાણમાં છે એમ પુરવાર કરવાને માટે મિ. ઍ ડર્સન કેવી રીતે ભીંત ભૂલ્યા એ તે આપણે ગયા પ્રકરણમાં જ જોયું. મિ. ઍંડસને ૪૨,૯૨૩ એકર જમીન આખા તાલુકામાં ગણેાતે અપાય છે એમ શ્રી. જયકરે આપેલા ૧૯૧૮ થી ૧૯૨૫ના આંકડા ઉપરથી કહ્યું. એ તેા સાત વરસના આકડા હતા. જો એ સાત વરસના આંકડા લીધા તા કુલ જમીનને સાતે ગુણીને ગણેાતે આપેલી જમીનનું પ્રમાણ કાઢવું જોઈતું હતું, પણ તેમણે તે સાત વર્ષોમાં ગણેાતે આપેલી જમીનનું પ્રમાણ એક વર્ષની કુલ જમીન પર કાઢયું, અને પછી દલીલ કરી કે લગભગ પ૦ ટકા જમીન ગણેાતે અપાય છે. જો એંડનના આંકડા માનીએ તે કેવું વિચિત્ર પરિણામ આવે છે એ જોવાજેવું છે. નીચેનાં ગામામાં કુલ જેટલી જમીન છે તેના કરતાં ત્યાં ગણેાતે આપવામાં આવેલી જમીન વધી જાય છેઃ
ગામ કુલ જમીન
સાત વર્ષમાં ગણાતે આપેલી જરાયત જમીન એકર ગુઠા ૨,૮૬૨ ४
૧,૧૮૬ ૨૧
૧,૧૮૫
O
૯૨૫
ઉતારા વધાવા
એકર
૧,૩૧૭
૭૯૪
મિયાવાડી ભેસુદલા
સાત વર્ષ માં ગણાતે આપેલી ક્યારી જમીન
એકર
ગુઠા
૧૧
ર
૩
૩૩
દીવા જેવું છે કે ગણેાતે આપેલી જમીનનું પ્રમાણ કુલ જમીનના સાતગણા કરીને કાઢવું જોઈ એ.
પછી શું થયું તે તે। ગયા પ્રકરણમાં વર્ણવ્યું છે. સરકારને પક્ષ એટલેા બધા ખાટા હતા, આંકડા અને હકીકતની પણ એટલી બધી દેખાતી ભૂલે। હતી કે આખું નવું વિઝન રદ કરાવાની જ લેાકેા માગણી કરી શકતા હતા. પણ લેાકાએ એવડી મેટી માગણી ન કરી. તેમણે તે તેમના નાયક તરીકે વીર છતાં ધીરુ નાયક વલ્લભભાઈને પસંદ કર્યાં હતા. તેમણે પૂરી તપાસ કરાવવાની માગણી ઉપર જ આગ્રહ રાખવાની સલાહ આપી.
પણ એ વાત તે આવતા પ્રકરણમાં કરશું.
૧,૦૫૭
૭૫૧
..
૩૬
૧૮
૩૭