________________
૪.
બારડોલીમાં શું બન્યું ?—લાકક્ષ
રીતે આવે ? ગામેગામના વેચાણની તપાસ કરતાં મેટા ભાગનાં વેચાણ પરદેશ જઈ આવેલાએએ કરેલાં જોવામાં આવે છે. આંકણીઅમલદાર લેાકેાની સ્થિતિ તપાસીને નિવેદન કર્યાંને.. દાવા કરે છે, પરંતુ આ તાલુકામાંથી પરદેશ જઈ ધન રળી. આવનારની સંખ્યા મેાટી છે તેનેા પેાતાના નિવેદનમાં ઉલ્લેખ. સરખા નથી !” (ભાઈ નરહરિકૃત ‘ બારડેાલીના ખેડૂતેા. ' )
વેચાણ અને ગણેાતના આંકડા કેવી રીતે તૈયાર થયા છે તે જાણવાને માટે એકબે વાત તેાંધવી. જરૂરની છે. સેટલમેટ ઑફિસરે ગામેગામ ફરીને આ વેચાણ અને ગણેાતના આંકડા તપાસવા જોઈ એ, એમાં સાચાં ગણાત અને વેચાણ કયાં છે તે તપાસવાં જોઈએ, વ્યાજના દસ્તાવેજો, ગીરાના અને વેચાણગીરાના દસ્તાવેજો કાઢી નાંખવા જોઈએ. પણ ખારડેલીમાં આવું કશું બન્યું નહેતું. સેટલમેટ રિપોર્ટની ઉપર ૩૦મી જૂન ૧૯૨૫ની તારીખ છે.. રિપે લખતાં પંદરેક દિવસ થયા હશે એમ માની લઈએ તે ૧૩૭ ગામના આંકડા તેમણે ૧૦ દિવસમાં તપાસી લીધા હશે એમ મામલતદારે પટેલ તલાટીએ ઉપર મેાકલેલા એક સકર્યુલર ઉપરથી જણાય છે. ૧ લી જીનને દિવસે કાઢેલા આ સકર્યુલરમાં તેમને એવું લખવામાં આવ્યું હતું : “ આ દેખત તમારે બધાં પત્રકા લઈ ને તાલુકે આવવું. પ્રાંત સાહેબ (જયકર સાહેબ)ને મુકામ ૪થી જૂનથી તાલુકે થવાના છે, અને તેએ તમે કરેલાં પત્રકા તપાસશે. તે પહેલાં મારે પણ એ તપાસી જવાં જોઈ એ. એટલે તમારે તમામ ચાલુ પત્રકા લઈ ને તાલુકે આવી રહેવું અને કામ પૂરું થાય ત્યાં સુધી અહીં રહેવું. ’’
પ્રાંત અમલદાર તા. ૪થી ૧૫મી સુધીમાં ૧૩૭ ગામેાનાં પત્રકે। શી રીતે તપાસી શક્યા હશે તે સમજી શકાતું નથી. રિવવાર વગેરે ન ભાગવ્યા હેાય તેાયે એ કામ ૧૧ દિવસમાં પતાવવું એ મેાટા અષ્ટાવધાનીને માટે પણ અશક્ય થઈ પડે. અને વળી એ બધી તપાસ કચેરીમાં બેસીને થાય શી રીતે એ પણ કલ્પનામાં નથી આવતું.
૨૭