SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ પ્રકરણ હતા. - —–૨૪ મણના રૂ.૧૮૬ લેખે. એ જ ભાવ અમે ઉત્પન્નની કિંમત આપતાં ગણ્યા. એક ખેડૂત પાતાની જમીન કેટલી ખેડે, ગણાતે કેટલી ખેડે, અહારગામની કેટલી ખેડે, એના સરવાળા કાઢીને એક જોડ બળદે સરાસરી કેટલી જમીન ખેડાય છે એ અમે એ ગામને વિષે કાઢયુ. અને તલાટીના તૂલવારી પત્રક ઉપરથી, એ એક હળે અને બળદજોડે ખેડાતી જમીનમાં જુદાંજુદાં તૂલેાનેા હિસાબ કાઢવો તે આ પ્રમાણે કુલ ખેડાતી જમીન ૧૯ એકર, તેમાં ૮ એકર કપાસ, ૩ એકર જુવાર, ૨ એકર ક્યારી, ૪ એકર ઘાસ અને ર એકર ચરણ. આ પ્રમાણુ જણાવીને આટલી જમીન ખેડનાર ખેડૂતને સરભેાણમાં કેટલી આવક ગયા વરસમાં થઈ હતી તે અમે જણાવ્યું. આમ કરતાં તણખલેતણખલું જેટલું ખેડૂતના ખેતરમાં પાકે તેની આવકને અમે હિસાબ આપ્યા રા. આ. ૩૮૭–૮ કપાસ ૫૦ મણ (૨ ૧૮૬ ભારને ભાવે) ૭૨-૦ જુવાર ૩૬ મણ (મણના રૂ. ૨) ૪–૮ જુવારની કડબ ૪૫૦ પૂળા (દર સેકંડે રૂ.૧) ૬-૦ તુવર વગેરે કંઠાળ ૩ મણ (મણના રૂ.૨ ) ૯૫-૦ ડાંગર ૭૦ મણ ( હારાના રૂ. ૯-૮ને ભાવે) ૧૨-૦ વાલ ૧૨ મણ (મને રૂ. ૧) ૩-૦ દિવેલા ૧ મણ (મણુના રૂ. ૩) ૪-૮ જુવારના ટાલાં અને તૂવરનું ગેતર ૧૦- ભાતના પૂળા ૨,૦૦૦ (હજારે રૂ. ૫) ૧૦-૦ વાલનું ગેતર ૧૫ મણ (રૂપિયે ા મણુ ) ૬૪-૦ ઘાસના પૂળા ૬,૪૦૦ (હજારે રૂ. ૧૦) કુલ ૬૬૮-૨ (ચરણના હિસાબ ન ગણ્યા, કારણ બળદની જોડને ખે એકર ચરણુ ચાલી રહે. ખ માં પણ ચરણુતા ખચ ન ગણ્યા.) ૩૧૨
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy