SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ખેતીને ન! . હવે આટલી ઊપજ મેળવવાને માટે ખેડૂતને ખર્ચ કેટલું થાય તેના આંકડા આ પ્રમાણે આપ્યાઃ રા. આ. ૨૧૫-૦ બળદ જોડની ઉપર ખર્ચ ૧૫૧-૦ દૂબળાનું ખર્ચ ૧૮૩-૮ મજૂરી (આમાં દૂબળ મજૂરી કરે તે નથી ગણી, અને ઘરનાં માણસો કરે તે રોકડ મજૂરી લેતાં હોય એવી ગણત્રી કરી.) ૧૬-૮ બી . ૮૧–૦ ખાતર ૨૪-૦ ખેતીનાં ઓજારેની મરામત ૧૧૧૦-૧૨ બળદ અને ખેતીનાં ઓજારો ઉપર ઘસારો અને વ્યાજ ૭૮૧-૧૨ ૬૬૮-૮ ૧૧૩–૪ બેટ આમ ખેડૂતને ૧૧૩ રૂપિયા ૪ આના ખોટ જાય, અને એ ઉપરાંત ધારે ભરવાને તો ઊભે જ રહે. આ બધા ખર્ચના આંકડા કેવી રીતે ગણવામાં આવ્યા તેની વિગત પણ અહીં જ આપી દઉં છું : સરભાણ ગામમાં જણાવેલા એક હળે ૧૯ એકરની ખેતીમાં થતા વાર્ષિક ખર્ચની વિગતઃ -૨૧૫) ૧. બળદોડનું આખા વર્ષનું ખચ . ૧૨૦) ઘાસ ૧૨,૦૦૦ પૂળા, દા. રૂા. ૧૦) ૧૫) ચોમાસામાં ગોવાળિયાના ખર્ચના ૩૦) ગેતર મ. ૬૦, દા. રૂપિયાનું બે મણ ૨૫) ગુવાર મ. ૧૧, દા. રૂા. ૨ ૩૧૩
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy