________________
૧
આરંભના દિવસા
તા.પ્રાસકમિટીનું કામ નીચેના શબ્દોમાં સરકારી હુકમમાં
“સહરહુ અમલદારોએ ખારડોલી તાલુકાના અને વાલોડ મહાલના તથા ચોર્યાસી તાલુકાના લેાકાની નીચેની ફરિયાદની તપાસ કરી રિપેટ કરવા
(ક) એ તાલુકાઓમાં કરવામાં આવેલા મહેસૂલના વધારા લૅ ડ રેવન્યુ કોડ પ્રમાણે વાજખી નથી,
(ખ) સદરહુ તાલુકાઓ વિષે જે રિપેર્ટો બહાર પડેલા છે તેમાં સદરહુ વધારાને વાજબી ઠરાવવા પૂરતી હકીકત નથી, અને કેટલીક હકીકત ખાટી છે;
અને જો એ અમલદારાને સદરહુ ફરિયાદ વાજબી માલૂમ પડે તે જૂના મહેસૂલમાં કેટલા વધારા અથવા ધટાડો થવા જોઈએ તે જણાવવું.” પૂનામાં જ્યારે સમાધાનીની શરતે લખાઈ ત્યારે તપાસસમિતિએ કરવાના કામ વિષેને ઉપર ખર। શ્રી. વલ્લભભાઈ તરફથી રજૂ કરવામાં આવ્યા હતા ગાંધીજીએ એ જ ખરા શ્રી. મુનશી અને ખીજા સજ્જનેાને આપ્યા હતા –– અને સરકાર તરફથી એ જ ખરડા અક્ષરશ : સ્વીકારવામાં આવ્યા.
આમાં જણાવેલા બે મુદ્દાઓમાંથી પહેલા મુદ્દા ઉપર શ્રી. ભૂલાભાઈ દેશાઈ એ ચર્ચા કરી હતી, અને જણાવ્યું હતું શ્રી. જયકર અને મિ. ઍંડનની ભલામણા ગણાતના આંકડાને આધારે કરવામાં આવી છે, અને ગણેાતના આંકડા પ્રમાણે ભલામણ કરવી એ લેંડ રેવન્યુ કેાડની ૧૦૭મી કંલમ પ્રમાણે ખરેાબર નથી; એ કલમમાં તેા જમીનમાંથી થતા નફા ઉપર જ
૩૦૧
―