SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ આરડોલી સત્યાગ્રહને ઇતિહાસ પ્રકરણ મહેસૂલ નક્કી કરવાનું ઠરાવ્યું છે, અને ચેાખ્ખા નફે નક્કી કરવાને માટે ગાતના આંકડા નકામા છે; ચેાખ્ખા નફા તા ખેડૂતને થતી ઉત્પન્નમાંથી તેને થતા ખર્ચ બાદ કરીને જ કાઢી શકાય. વળી ગણાતની ઉપર આધાર રાખી શકાતા હાય તાપણુ તે તે। ત્યારે જ રખાય કે જ્યારે સેટલમેન્ટ મેન્યુઅલ પ્રમાણે ગણેાતે આપેલી જમીનનું પ્રમાણ બહુ મેાટુ' હાય. મિ. ઍડસને ખારડાલી તાલુકામાં ૩૩ ટકાથી તે ૫૦ ટકા સુધી જમીન ગણાતે અપાયેલી છે એમ કહ્યું છે તે તદ્દન કપાળકલ્પિત છે અને માંડ ૬-૭ ટકા જમીન ખરી ગણાતે અપાઈ છે. આરંભના ૧૦-૧૫ દિવસ તે અમને એમ લાગ્યું કે અને અમલદારાની મૂંઝવણ એ હતી કે આ તપાસ કરવી શી રીતે? પહેલે જ દિવસે જે ગામ તપાસ્યું ત્યાંનાં ગણાતના આંકડામાં' ભારે ગેટાળેા તેમને જણાયા. ગણેાતના જેટલા આંકડા હેાય તેમાંથી શુદ્ધ ગણાતના આંકડા તારવવા જોઈએ એવી સેટલમેન્ટ મૅન્યુઅલમાં સેટલમેટ અમલદારાને સૂચના છે. એ રીતે આંકડા તારવવામાં આવે તે મૂળ આંકડા કરતાં એ આંકડા ઓછા થાય. હવે શ્રી. જયકરના દાવા એવા હતા કે એમણે તેા બધાં જ ગણાતના આંકડા તપાસેલા અને તારવેલા. પણ પહેલે જ દિવસે અમે તપાસ કરનારા અમલદારાને બતાવી આપ્યું કે શ્રી. જયકરના આંકડા તા તારવી કાઢવા વિનાનાં કુલ ગણાતના આંકડા કરતાં પણ વધારે છે. તેમને આશ્ચર્ય તે થયું, પણ શું કરે? તેમણે પેાતાના શિરસ્તેદાર પાસે પુરીથી બધાં દફતર તપાસાવીને કુલ ગણાતે અપાયેલી જમીન તપાસાવરાવી. એનું પરિણામ કેવું આવ્યુ તે કમિટીના અમલદારા પેાતાના જ રિપેર્ટોમાં આ પ્રમાણે જણાવે છે : જમીન જાંચત કચારી જયકરના આંકડા (શુદ્ધ તારવેલાં ગણાતના) આકાર ક્ષેત્રફળ એકર ગુંઠા ૧૨૭–૧ ૬ ૪૯–૧૪ ૩૦૨ રૂા. આ. ૫૭૪ –૪ ૩૯૭-૧ ગણાત શ. આ ૧૯૨૧-૮ ૨૩૪૬-૦
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy