SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ આરડોલી સત્યાગ્રહના ઇતિહાસ શ્રી. વલ્લભભાઈ એ ચેાર્યાંસીને અન્યાય "6 વાળ્યા હતા. ત્યારપછી અનેક ભાષણેામાં -સરકારની નીતિ ઉધાડી પાડતાં કહ્યું હતું : થયા છે એમ કબૂલ કરતા હૈ। તા તેને આજથી જ ન્યાય આપે, તેણે તેા લડત પણ માંડી નથી. તમે તે તેણે પૈસા ભર્યાં તેને અવળેા અકરીને એમ સમજાવવા માગેા છે કે ત્યાં થયેલા વધારા ન્યાયી હતા એમ લેાકેા માને છે.'' લેાકાને શ્રી. વલ્લભભાઈ એ વારવાર કહેલું, અને તા. ૧૯મી જૂન ૧૯૨૮ ને રાજ ચોર્યાસી તાલુકાના ખેડૂતાની આગળ ભાષણ આપતાં પણ કહેલું : તમારા ચાસી તાલુકાના પ્રશ્ન તા શરૂઆતથી આરડાલી સાથે સંકળાયેલા છે જ, અને આ લડતમાંથી આરડાલીને જે કાંઈ ઇન્સા મળે તે ચેાર્યાંસીને મળ્યા વિના રહેનાર નથી. . . . ખારડાલીના ખેડૂતે જે દુઃખ ખમશે તેને પરિણામે જો ન્યાય મળશે તે સાથે તમને પણ મળવાને છે એ ખચીત માનજો.'' આ વચને સાચાં પડવાં, અને ખારડોલીની સાથે ચેાર્યોસીને પણ પોતાને થયેલા અન્યાય સાબિત કરવાની તક મળી. સાહે। અમને વારંવાર પૂછેઃ તમે ચાૉંસીમાં પણ આવવાના ?' અમે કહીએ, ‘હા.' એટલે તેમને આશ્ચય થાય. ચાર્યાંસી સત્યાગ્રહમાં ભળેલેા નહિ, છતાં સત્યાગ્રહીઓનું ત્યાં શું લાગે વળગે ? ' એમ તેમને થતું હશે. પણ અમે જ્યારે આગ્રહપૂર્ણાંક કહ્યું કે લેાકેા ઇચ્છે છે કે અમારે તેમના તરથી પણ કૈસ રજૂ કરવા, એટલે સાહેના મનનું સમાધાન થયું. એટલે ચેાર્યાસી તાલુકાનાં ગામેાની તપાસ દરમ્યાન પણ અમે જ હાજર રહ્યા હતા. ખારડાલીમાં ૫૦ ગામે અને ચેાર્યાંસીમાં ૨૦ ગામેા તપાસાયાં. C "C તપાસ દરમ્યાન દરેક અઠવાડિયે ‘· નવજીવન ’માં હું તપાસના હેવાલ મેાકલતા. એ હેવાલ જેમના તેમ છાપવાની ઇચ્છા પહેલાં તે હતી, કેટલાક ‘નવજીવન'ના વાચકે પણ એવી ઇચ્છા બતાવી હતી, પણ સામાન્ય વાચકના ધૈય ઉપર એથી બહુ માટે માજો પડે એમ સમજીને એ વિચાર માંડી વાળ્યેા. આ પછીનાં પ્રકરણેામાં સામાન્ય વાચકને રસ પડે એવી રીતે આખી તપાસનું અને તેના પરિણામનું સામાન્ય વર્ષોંન આપવામાં આવ્યું છે.
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy