SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ બારડોલીમાં શું બન્યું ? —લાકપક્ષ ૪... આવીને ધર ધે. તેનું જોઈ ખીજા પાસે નાણાં ન હેાય છતાં પેલાના જેવા માટે કહેવડાવવા તે પણ ઘર બાંધે. અને હવે તે એટલે સુધી સ્થિતિ આવી ગઈ છે કે મેટું ઘર હાય ! જ છેકરાને કન્યા મળે, અમારી તપાસ દરમ્યાન એક દાખલા એવા મળ્યા કે છેકરા મેટી ઉંમરને થયા. તે કુંવારા રહી ગયેલે એટલે કન્યા મળે તેની ખાતર જમીન ગીરેય મૂકીને ધર્માંધ્યું. પણ ઉપાડેલાં નાણાંથી ધર પૂરું ન થયું એટલે છેવટે દેવું ભરવા અને ઘર પૂરું કરવા માટે કમાવા સારુ એ છેાકા પરદેશ ગયા ! તાલુકામાં પાકાં મેટાં મકાન છે તેમાંના અર્ધો ઉપર તે। આફ્રિકા જવાવાળાનાં છે, અને બીજા પાકા મકાને વાળા મેાટેભાગે દેવાદાર હાય છે” ( ભાઈ નરહરિકૃત ‘ખારડેાલીના ખેડૂતા ’). પ. કાળીપરજ લેાકેામાં મદ્યપાનાનષેધની ચળવળ ચાલી છે અને કેળવણીના પ્રચાર થઈ રહ્યો છે એ એમની પ્રગતિ સૂચવે છે એવું કારણ આપીને એ લેાકેાને પણ ૨૫ ટકા વધારા લાગુ પાડવામાં હરકત નથી એમ શ્રી. જયકરે કહ્યું છે. આ મદ્યપાનનિષેધની ચળવળ જ્યારે પૂરી સફળ થઈ ત્યારે ખરી. કેળવણી તેા હજી દૂર છે, અને કરજના ખેો એ લેાકેા ઉપર રેાજ વધતા જાય છે અને તેએ પાતાની જમીન ખેાતા જાય છે. 66 ૬. માલના ભાવ ૧૯૧૪ થી ૧૯૨૫ના ગાળામાં વધેલા તે લડાઈના કારણથી વધ્યા હતા એ સર્વવિદિત છે. આંકણીઅમલદારના રિપેાની શાહી સુકાયા પહેલાં તે એ ભાવ ઘટી ગયા છે. એટલે આવા અપવાદરૂપ વર્ષોમાં વધેલા ભાવ ઉપરથી ત્રીસ વરસ સુધી મહેસૂલના દર વધારી મૂકવા એ ઉધાડેા અન્યાય છે. આજું, માલના ભાવ તા ઊતરી પણ ગયા, પણ મજૂરીના ભાવ વધ્યા અને રહેણીકરણીનું ધેારણ ખરચાળ થયું. તેને ઊતરતાં વાર લાગવાની. માલના ભાવ વધ્યા તેની સાથે ખેતીનાં ખર્ચ વધી ગયાં છે એ ધ્યાનમાં નથી લેવાયું. જે બળદની જેડ પચીસ કે ત્રીસ વરસ ઉપર સે રૂપિયે મળતી તેના હાલ ચારસાથી પાંચસેા રૂપિયા પડે છે, જે ગાડાં પચાસ કે પાસા રૂપિયે થતાં તેના આજે દોઢસા પડે છે. જે દૂબળેા પચીસ કે ત્રીસ રૂપિયે ૨૫
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy