SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ સુ જેને રામ રાખે અને સરકારે વધારેલું મહેસૂલ વસૂલ કરવાને લીધેલાં ખળજોરીનાં. પગલાં વિષે લેાકાએ કરેલી ફરિયાદની તપાસ કરી તેને પરપાટ કરવે.. ૪. બધી જમીન પાછી આપવામાં આવે. ૫. બધા સત્યાગ્રહી કેદીઓને છેડી મૂકવામાં આવે. ૬. બધા પટેલતલાટીઓને પાછા નાકરીએ ચડાવવામાં આવે. ૭. વાલેાડના દારૂવાળાને નુકસાન થયેલું ભરપાઈ કરી આપવું. ગાંધીજીએ શ્રી. મુનશીને મેાઢે એટલું કહ્યું હતું કે જે સમાધાનીમાં પેલી બળજોરીનાં પગલાં વિષેની તપાસ એ વિધરૂપ થઈ પડે તેા સત્યાગ્રહીએ તે ખુશીથી છેડી દેશે. આ શરત લઈને શ્રી. મુનશી ગવર્નરની પાસે ગયા પણ એ મુલાકાતથી તેમને કોા સતેાષ ન થયેા. આ પછી તરત ધારાસભાના બે સભ્યા, શ્રી. હિરભાઈ અમીન અને નરીમાન, ગાંધીજીને સાબરમતી મળ્યા. તેમની પાસે નવા જવાબ આપવાના હતા નહિ, જે શ્રી. મુનશીને કહ્યું હતું તે તેમને કહ્યું. તેમની આગળ પણ કહ્યું કે ખળભેરીનાં પગલાં વિષેની તપાસની માગણી છેાડી દેવી પડે તેા છેડી દેવી. ગાંધીજીએ તેમને એવી પણ ખાતરી આપી કે ઉપલી શરતે મુજબ સમાધાની કરવા માટે પૂનામાં વલ્લભભાઈની જરૂર લાગે તેા તેઓ ત્યાં ખુશીથી જશે. આવી સ્થિતિ હતી. બારડેલીમાં તે। હું કહી ગયા તેમ અખંડ શાંતિ હતી. સરદાર પકડાશે જ એમ હવે સૈા કાઈ માનતું હતું, અને તેઓ પકડાય પછી તેમની ગાદી લેવાને બદલે તેઓ પકડાય તે પહેલાં ત્યાં પહોંચી જઈ તેમની પાસે હુકમ લેવાનું ગાંધીજીએ બહેતર માન્યું. તા. ૨ જી આગસ્ટે ગાંધીજી ખારડેલી પહેાંચ્યા. ત્યાં જઈ ને તેમણે જોયું કે ખારડાલી વિષે બારડેાલી બહાર જેટલી વાતા થઈ રહી છે તેના સેામા ભાગની ખારડેાલીમ - થતી નથી. એ દિવસ તેમની વચ્ચે રહેવાથી તેમની ખાતરી . કે ખારડાલીના લેાકેા ભગવાનને ભરેાંસે કુશળ છે' એમ કહેવામાં તેમણે કશી ભૂલ કરી નહેાતી. અપેાર પછી ત્રણચાર મોટાંમેટાં ગામેાના ખેડૂતા કાદવપાણી ખુદીને ગાંધીજીને મળવા આવ્યા હતા. એક પટેલની એળખાણ ૨૪૭
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy