SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ આરોલી સત્યાગ્રહનો ઇતિહાસ પ્રકરણ 1. જો આબે શરતો સ્વીકારવામાં આવે તો આંકડાની. ગણતરીમાં અમલદારોએ ભૂલ કરેલી હોવાના જે આક્ષેપ છે તે સંબંધમાં ખાસ તપાસ કરવાનાં પગલાં લેવા સરકાર તૈયાર રહે. એ તપાસ આ કેસ સાથે બિલકુલ સંબંધ નહિ ધરાવતા એવા કેઈ રેવન્યુ અમલદાર મારફત થાય અથવા તે રેવન્યુ અમલદાર સાથે એક ન્યાયખાતાને અમલદાર પણ હોય અને હકીકત કે આંકડા સંબંધી કાંઈ મતભેદ પડે તે ન્યાય- • ખાતાના અમલદારનો નિર્ણય આખરી ગણાય. આ “શરતો” થી કોણ છેતરાય? ગાંધીજીએ તે કહ્યું, સરકારી હૃદય જ પિગળ્યું નથી તે પરિવર્તનની વાત જ ક્યાં કરવી? એ હૃદય તો પથ્થરથી કઠણું બની ગયું છે.” શરતમાં વિપરીત બુદ્ધિ સિવાય કશું જોવામાં આવતું નહતું, પ્રતિષ્ઠાના ભૂતથી સરકાર હજી પછડાઈ રહેલી દેખાતી હતી. નહિ તે તે આંકડાની ગણત્રીની તપાસ'ની ઘેલી વાત કરે છે અને વધારાના પૈસા અનામત મૂકવાની જે માંગણીને દેશમાં વિનીત પક્ષના પણ એકે નેતાએ ટેકે નહેાતે આયે, અરે “પાયોનિયર” અને “સમેન' જેવાં અંગ્રેજી છાપાંઓએ પણ ટેકે નહોતે આપે તે માગણીને સરકાર વળગી રહી તેમાં ગાંધીજીના શબ્દોમાં કહીએ તો સરકારની કુબુદ્ધિ અને અલ્પતા તરી આવતી હતી. સમાધાનીના પ્રયત્નના એ પાખંડને બીજા કોઈ પણ માણસે ધુતકારી કાઢયું હોત, અને શાંત થઈને પિતાને કામે વળગી ગયો, હોત. પણ શ્રી. વલ્લભભાઈને તે સંધિનો એક માર્ગ જતો નહોતો. કરવો. તેમણે એક કાગળ લખી સરકારને બીજી સંધિ આપી, જે કાગળની સભ્યતા અને નરમાશ સરકારને ધડે આપે એવાં હતાં. તેમણે જણાવ્યું: “તપાસ નિમાય અને તેનું પરિણામ આવે તે અગાઉ જ વધારાનું મહેસૂલ ભરી દેવાની વાત કરવી. એમાં પ્રજાને અવિશ્વાસ અને આગેવાનોની સચ્ચાઈ વિષે શંકા, દીસી આવે છે. જે લોકે લબાડ હશે તે તેમની વલે કરવા અને તેમને આગેવાન છે. માણસ હશે તો તેને પૂરતી સજા કરવા, સરકારની પાસે જોઈએ તેટલી સામગ્રી છે. વધારે ભરી દેવાનું. ૨૩૪
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy