SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ જી ભક્ષણનીતિ જેમ બને તેમ જલદી ધારાસભાઓની હુકુમતમાં આવવી જોઈએ. આ કમિટીને લાગે છે કે જમીનમહેસૂલ નક્કી કરવાનાં મુખ્ય ધારણા, જમીનની કિંમત કાઢવાની રીત, સરકારધારા અને ગણેાનનું પ્રમાણ, જમાબંધીની મુદત અને વધારવાનું ધોરણ — એવી એવી ખેડૂતાના કલ્યાણની સાથે સંબધ ધરાવનારી આમતા વિષે કાયદા કરવાને સમય આવી પહેામ્યા છે.” મુંબઈ ધારાસભાના શકાય તેા કરાવવેા,. 6 આ વચને તે ૧૯૨૪ સુધી વચના રહ્યાં. એક સભ્યને થયું કે આ વચનેને અમલ કરાવી તેટલા માટે એમણે એવા ઠરાવ રજૂ કયા, કે એ વચનાને અમલ થાય એટલા માટે અને એ વચનેા મુજબ કાયદા ઘડવાનું સૂચવવાને માટે ધારાસભાએ પેાતાના સરકારી અને લેનિયુક્ત સભ્યાની કમિટી નીમવી, જેમાં લેાકનિયુક્ત સભ્યાની બહુમતી હાય, અને એ કમિટીએ ભલામણ કરેલા કાયદા પસાર થાય નહિ ત્યાં સુધી કઈ પણ રિવિઝનનું કામ શરૂ ન કરવામાં આવે, અને નવી આકારણી દાખલ ન કરવામાં આવે, ” સરકારને આ ઠરાવ શેા ગળે ઊતરે? સરકારી સભ્યાએ એને વિરાધ કર્યો, - પણ બહુમતીથી એ પસાર થયેા. કાયદા કરવાને માટે કમિટી નીમવાની વાત તે પાર્લામેટની હતી એટલે રાવના તેટલા ભાગને અમલ કરી એક કમિટી નીમી, પણ ઠરાવનેા કાળા અક્ષરે છાપેલે ભાગ જે ઘણા મહત્ત્વનેા હતેા તે વિષે અખાડા કર્યાં. આ વાતનેયે ખીજા ત્રણ વર્ષ થયાં, જોઇંટ કમિટીની ભલામણને મૂળ અર્થ કારે રહ્યો, કમિટી નિમાઈ, પણ એક પછી એક તાલુકાની આકારણી તેા ચાલુ જ રહી, અને ધારાસભાનેા ઠરાવ ન જ થયે હાય એવી રીતે સરકાર વતી. ત્યારપછી ૧૯૨૭માં સરકારને જાગૃત કરવાના ખીજો એક ઠરાવ ધારાસભા આગળ આવ્યેા. એ ઠરાવમાં ધારાસભાએ ગવરી અને તેની કાઉંસિલને ભલામણ કરી, કે મહેસ્લકમિ” નિમાઈ છે તેની ભલામણ ધ્યાનમાં લઈને કાયદો ધડવામાં આવે, અને ૧૯૨૪માં થયેલા રાવ છતાં અનેક રિવિઝન સેટલમેટ થયાં છે માટે એ કાયદાને અમલ ૧૯૨૪ના મા મહિના પછી થયેલા સેટલમેટને વિષે પણ થાય, અને એ ૧૩ *
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy