SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ આરડોલી સત્યાગ્રહને ઇતિહાસ પ્રકરણ લેાકેા દારૂ પીવાને શેાખ વધારતા જાય છે એ વાતને સબળ કારણ માને છે ! જમીનમહેસૂલ વધારવું જ છે તેને અહાનાંની શી ખાટ ? તે નથી બગાડયું તે તારા બાપે, નહિ તે। તારા બાપના આપે ! C ' ઉપર જોઈ ગયા કે આ ઉચાપતનીતિની સામે દાદરિયાદ શી રીતે હાય? ૧૮૭૩માં સરકારી અમલદારે કરેલી મહેલઆકારણીની સામે હાકેમાં એક દાવા મંડાયા હતા, અને હાઈકોર્ટે ફરિયાદીના પક્ષમાં ચુકાદો આપ્યા હતા. આથી સરકારી અમલદારામાં ખળભળાટ પેદા થયેલા, અને પરિણામે રેવન્યુ જ્યુરિસડિકશન ઍક્ટ પસાર કરવામાં આવ્યા જેથી દીવાની અદાલતાને જમીનમહેસૂલની બાબતમાં વચ્ચે પડવાના અધિકાર લઈ લેવામાં આવ્યા, અને સેટલમેટ અમલદારને ગમે તે મહેસૂલ હરાવવાને પટ્ટો મળ્યા. હિંદુસ્તાન સરકાર કે મુંબઈ સરકાર પણ કશી દ!દ. દે એવું રહ્યું નથી. શ્રી. ચિકેાડી પેાતાના એક અભ્યાસપૂર્ણ લેખમાં કહે છે તેમ, “ આ સુધારા તે। શાપરૂપ નીવડચા છે. દીવાની અદાલતનું કશું ચાલે નહિ; હિંદુસ્તાન સરકારના હક ઓછા કરવામાં આવ્યા છે, પેાતાને અંકુશ તે આજના સંજોગેામાં વાપરવા ઇચ્છતી નથી. જમીનમહેસૂલને પ્રશ્ન પ્રાંતીય છે અને સરકારે રિઝવ્ઝ' (અનામત) રાખેલેા છે. એટલે એ પ્રશ્નમાં સ્થાનિક સરકાર જ કુલ મુખત્યાર છે.'' * સને ૧૯૧૯ ના હિંદુસ્તાનના રાજ્યતંત્રના કાયદા ઉપર વિચાર કરવાને માટે પાર્લામેન્ટે એક જોઇ ટ કમિટી નીમી હતી. તેની આગળ જમીનમહેસૂલઆકારણી ઉપર ધારાસભાને અંકુશ રાખવા માટેના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા, અને તે કમિટીએ જમીનમહેસૂલ વધારવાના સંબંધમાં સરકારે કેવું ધારણ સ્વીકારવું જોઈએ તે વિષે નીચેનાં વચને પ્રગટ કર્યાં હતાં: “ જ્યારે કંઈ નવા કર નાંખવામાં આવે, ત્યારે તે ધારાસભાની આગળ લાવવાનો શિરસ્તો થવા જોઈએ. ખાસ કરીને જમીનમહેસૂલ એ કેવળ ગણાત છે, કે માત્ર કર છે, એ વિષે કઈ પણ અભિપ્રાય આપ્યા વિના અમારી સલાહ છે કે જમીનમહેસૂલના આકાર વધારવાની રીત ૧૨
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy