________________
ગાજવીજ
-તાવણીમાંથી પસાર કર્યા વિના લડત અંધ કરવાની મને કશી ઉતાવળ નથી. અપમાનભરી સમાધાની કરતાં બહાદુરીભરી હાર બહેતર છે.
હવે આપ સમજશે કે મહાબલેશ્વર કે પૂના દોડી આવવાને હું કેમ ઉત્કંઠિત નથી. એટલે મારી હાજરી વિના ન જ ચાલે એમ આપને બ્લાગતું હાય તે સિવાય મને ખેલાવવાની તસ્દી ન લેશે.
૨૦
લિ. સ્નેહાધીન, વલ્લભભાઈ.
આ કાગળ સરકારને બતાવવામાં આવ્યા હતા કે નહિ તે આપણે નથી જાણતા, પણ આમ સમાધાનીને પ્રયત્ન' જન્મતાં જન્મતાં જ મરણ પામ્યા. અને એ યેાગ્ય હતું. સરકારમાં તે વેળા પાછું પૂરીને ન જોનારા એવા મહારથીએ પડ્યા હતા — રેવન્યુ મેમ્બર મિ. હેંચ, રેવન્યુ સેક્રેટરી મિ. સ્માઇથ, કમિશનર સ્માર્ટ અને સેટલમેટ કમિશનર એંડન. સરકારને એ લેાકા સહેલાઈ થી નમવા દે એમ નહતું. એટલે હવે આ મહારથી નવાં શસ્ત્રઅસ્ત્રો લઈને પાછા રણે ચડયા.
,
૩૧મી મેને રેાજ સરકારે ખરડેાલી તાલુકા અને વાલેાડ મહાલના ખાતેદારાને જાહેરનામું' બહાર પાડયું. આ જાહેરનામામાં લેાકેાના અનેક ગુનાઓ નોંધવામાં આવ્યા હતા, પણ આગ લગાડવાના કે હિંસા કરવાના ગુનાનું નામ નહેાતું. પણ આમાં નવા ગુનાએ હતાઃ ‘સરકારી ઉપાયામાંથી વ્યવસ્થિત રીતે છટકી જવું, ધરેાને તાળાં વાસી રાખવાં, પટેલે। અને વેઠિયાઓના બહિષ્કાર કરવાની અને નાતબહાર મૂકવાની ધમકી ’ વગેરે ગુના જેમને પરિણામે જપ્તીનું કામ અકારથ નીવડયું હતું. એટલે પછી સરકાર શું કરે? · અનિચ્છાએ અમારે જમીન ખાલસા કરવી પડી અને ભેંસ અને જંગમ મિલકતની જપ્તી કરવી પડી, અને પઠાણની મદદ માગવી પડી.’ પણ તેમાં ખાટું શું ? ‘ પઠાણાનું વન તેા દરેક રીતે નમૂનેદાર છે એ વિષે સરકારની ખાત્રી છે.' આ પછી ખેડૂતને ફરી પાછી ચેતવણી આપવામાં આવે છે . તેમની જમીન સરકારી ખરાબા તરીકે :દતરે ચડાવી દેવામાં આવશે. અને આવી રીતે લઈ
*
(
૧૩
6