________________
૧૮
દાઝ્યા ઉપર ડામ
“ ખેડાના ધાંધલિયા અહીં' આવીને ખેડૂતા પર જીવે છે, ને કમિશનરસાહેબ ત્રણ હજારના મનિઑર્ડર વિલાયતથી મંગાવીને ખાતા હશે? તમે કાના ઉપર જીવા છે? ”
સરકારે અન્ય કાયદાની કલમ અને દીવાની કાયદાની કલમ
આ
જોયું; ન જોઈ રાત, ન જોઈ મધરાત, ન આપી પહેાંચ, ન કર્યાં પંચાતનામાં, ન જોયા ખાતેદાર, ન યા બિનખાતેદાર, હવે વલ્લભભાઈની ભાષામાં કહીએ તેા ખીજા ખાતાંને પણ વટાળવા માંડવ્યાં હતાં. આબકારીખાતું તે। હાથ લાગ્યું જ હતું. દારૂના પરવાના માટે આપવામાં આવેલા પૈસા મહેસૂલ પેટે જમા લેવાય, અને દેરાબજીની સતામણી આબકારીખાતાના અમલદારા દ્વારા જ ઘણીખરી કરવામાં આવી, હવે ખેતીવાડીખાતું— ખેડૂતાના કલ્યાણને માટે કરવામાં આવેલું ખાતું—સરકારનું હથિયાર બન્યું. તાલુકાના કેટલાક ખેડૂતા ખેતીવાડીખાતામાંથી કપાસનું ખી લઈને ખેતીવાડીખાતા મારફત જ રૂ વેચે છે. એરૂ ખાતાનું નથી હતું, પશુ ખાતું ખેડૂતને માટે અનામત રાખી વેચી દે છે. આવા રૂની ઘણી ગાંસડી એક જીનમાં પડેલી હતી. અસ મામલતદારે જઈને
૧૩૫