SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ દિગબર સંપ્રદાયની નિર્વાણની કાળગણનામાં સંમતિ ૪ર૯ અવતાર થશે એ પ્રમાણેને આશય મળી આવે છે. તે જ પ્રમાણે દર હજાર વર્ષે એક એક કલંકી થવાન. તત્પશ્ચાત્ ૨૧ મે જલમંથન નામને કલંકી થશે કે જે સન્માર્ગનું મંથન કરવાવાળે સમજાશે. શક સંવત ૩૯૪ વર્ષ, ૭ માસ થયા બાદ પ્રથમ કલંકી થવાને ઉલેખ છે, જે ઉપરથી પણ સિદ્ધ થાય છે કે વીરનિર્વાણ અને શક સંવત્સર વચ્ચે બતાવવામાં આવેલ ૬૦૫ વર્ષ અને ૫ માસના અંતરની માન્યતા દિગંબર જૈનાચાર્યો પણ સિદ્ધાંતાનુસાર માને છે. વર્તમાનકાલીન દિગંબર સંપ્રદાયે ઉપરોકત બન્ને આચાર્યોના કથન અનુસારે શક રાજા અને વીર નિર્વાણ વચ્ચે ૬૦૫ વર્ષ અને ૫ માસનું આંતરું માન્ય રાખ્યું છે. આ ઉપરથી સુજ્ઞ વાચકવર્ગ સમજી શકશે કે જૈનસંપ્રદાયના બન્ને મુખ્ય વિભાગો આ વિષયમાં તે એકમત જ છે. = = =
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy