________________
દિગબર સંપ્રદાયની નિર્વાણની કાળગણનામાં સંમતિ
૪ર૯ અવતાર થશે એ પ્રમાણેને આશય મળી આવે છે. તે જ પ્રમાણે દર હજાર વર્ષે એક એક કલંકી થવાન. તત્પશ્ચાત્ ૨૧ મે જલમંથન નામને કલંકી થશે કે જે સન્માર્ગનું મંથન કરવાવાળે સમજાશે.
શક સંવત ૩૯૪ વર્ષ, ૭ માસ થયા બાદ પ્રથમ કલંકી થવાને ઉલેખ છે, જે ઉપરથી પણ સિદ્ધ થાય છે કે વીરનિર્વાણ અને શક સંવત્સર વચ્ચે બતાવવામાં આવેલ ૬૦૫ વર્ષ અને ૫ માસના અંતરની માન્યતા દિગંબર જૈનાચાર્યો પણ સિદ્ધાંતાનુસાર માને છે.
વર્તમાનકાલીન દિગંબર સંપ્રદાયે ઉપરોકત બન્ને આચાર્યોના કથન અનુસારે શક રાજા અને વીર નિર્વાણ વચ્ચે ૬૦૫ વર્ષ અને ૫ માસનું આંતરું માન્ય રાખ્યું છે.
આ ઉપરથી સુજ્ઞ વાચકવર્ગ સમજી શકશે કે જૈનસંપ્રદાયના બન્ને મુખ્ય વિભાગો આ વિષયમાં તે એકમત જ છે.
=
=
=