________________
પ્રકરણ ૩ જું
દિગંબર સંપ્રદાયની નિવણની કાળગણનામાં સંમતિ. શ્વેતાંબર જૈનસૂત્રોના આધારે કાળગણનાને અંગે વીરનિર્વાણ ૬૦૫ અને ૫ માસ બાદ શક રાજા થયો હતે એવું આપણે દર્શાવી ગયા છીએ.
આ કાળગણનાના સંબંધમાં દિગંબર જૈનાચાર્યોની કઈ રીતે સંમતિ છે તે પણ આપણે તપાસી લઈએ. પ્રમાણિક દિગંબર આચાર્યોને મત કાળગણનાને અંગે પણ તિગાલી પઈય” સૂત્રના જેવો જ છે.
દિગંબર જૈનાચાર્ય યતિ વૃષભજીરચિત “તોપત્તિ' નામના ગ્રંથમાં તેમ જ સિદ્ધાંતચક્રવતી આચાર્ય નેમિચંદ્ર બનાવેલ “
તિલા ” નામના ગ્રંથમાં કાળગણનાને લગતી ગાથાઓ ઉપલબ્ધ થાય છે. “તિરોગપતિ' ગ્રંથની ગાથા નીચે પ્રમાણે છે –
"णिब्वाणे वीरजीणे, छव्याससदेषु पंचवरिसेषु ।
vમાણેનું કશું ન સળગો થવા II” ૦૪ | અર્થાત્ વીર નિર્વાણ ૬૦૫ વર્ષ અને ૫ માસ બાદ શક રાજા થયે. ઉપરોક્ત ગાથાને મળતી ગાથા “તિછોકરા' ગ્રંથમાં નીચે પ્રમાણે છે –
" पण छस्सयवस्सपणमासजुदं गमिय वीरणिव्वुइदो सगराजो ।
તો શી તિ] વહુવતિમહિલાના” અર્થાત્ વીરનિર્વાણ ૬૦૫ વર્ષ અને ૫ માસ વ્યતીત થયા બાદ શક રાજા થયે. ઉપરોક્ત ગાથામાં શક રાજા ઉપરાંત વીરનિર્વાણના ૧૦૦૦ વર્ષ બાદ કલંકી