________________
૧૧૦
સમ્રા સંપ્રતિ
મામા
કાકા
થnly someone
Erl=
e eeeeeeeeeeone
-
:- -: 15
-
-
-
-
માતા
-
-
-
બ્રાહ્મણધર્મ પર જૈનધર્મની છાપ” શ્રીમાન મહારાજા ગાયકવાડે પહેલે દિવસે કેન્ફરન્સમાં જે પ્રમાણે કહ્યું કે “અહિંસાનો ધર્મઃ” એ ઉદાર સિદ્ધાંતે બ્રાહ્મણુધર્મ પર ચિરસ્મરણીય છાપ (મહાર) મારી છે.
યજ્ઞાદિકમાં પશુઓને વધ થઈ “ચાઈ હિંસા” આજકાલ થતી નથી, એ જૈનધર્મો અહિં બ્રાહ્મણ ધર્મ ઉપર મહાટી છાપ મારી છે. પૂર્વ કાળમાં યજ્ઞના અંગે અસંખ્ય પશુહિંસા થતી હતી, જેનું પ્રમાણ મેઘદૂતકાવ્ય તથા બીજા અનેક ગ્રંથમાં મળે છે. રતિવેદ (રંતિદેવ) નામના રાજાએ યજ્ઞ કર્યો હતું, જેમાં એટલા હદ સુધી પશુવધ થયે હતું કે નદીનાં પાછું ખૂનથી રક્તવણીય થયાં હતાં. એ જ સમયથી એ નદીનું નામ પણ “ચર્મવતિ”એવા અભિધાનથી પ્રસિદ્ધિ પામ્યું છે.
પશુવધથી સ્વર્ગ મળે છે, એવા અભિમાનથી એ વિષયમાં ઉપરોક્ત Y. કથા સાક્ષીભૂત છે, પરંતુ આ અઘેર હિંસાથી બ્રાહ્મણને બચાવવાનું ? છે. શ્રેય (પુન્ય) જેનેને જ હિસે જાય છે. બ્રાહ્મણ ધર્મ પર જૈન આ
ધમેં અક્ષય છાપ મારી જેને યશ જૈન ધર્મને માટે જ એગ્ય આ છે છે. અહિંસાને સિદ્ધાંત જૈન ધર્મમાં પ્રથમથી જ છે, અને તેનાં
તો સમજવાની કૂટીના કારણે બૈદ્ધ ધર્મ પિતાના અનુયાયી ચીનાઓના સ્વરૂપમાં સર્વભક્ષી થઈ ગયેલ છે.
બ્રાહ્મણ અને હિંદુ ધર્મમાં માંસભક્ષણ અને મદિરાપાન બંધ પડ્યા તે પણ જૈન ધર્મના પ્રતાપે જ.
દયા અને અહિંસા એવી વસ્તુ છે કે જેને સ્તુત્ય પ્રીતિએ જૈન ધર્મ ઉત્પન્ન કરી ચિર સ્થિર કરી અને જેનાથી તે ચિરંજીવ થ.
આ અહિંસા ધર્મની છાપ જ્યારે બ્રાહ્મણ પર પડી અને હિંદુઓને અહિંસાના પાલનની આવશ્યકતા સમજાઈ ત્યારે યજ્ઞમાં પહેમ બંધ કરવામાં આ જેને અંગે મહાવીર સ્વામીના ઉપદેશેલ ધર્મતત્વ સર્વમાન્ય રહા અને અહિંસા ધર્મ બ્રાહ્મણ અને જૈન ધર્મને સરખી રીતે લાગુ પડે.” ઈત્યાદિ
–લેકમાન્ય તિલક
-
-
: દ્વારા પ્રકાર SHA ગયા હતા અને
તમારા પાપા
8
Subscribe to
BUS Severe
- SEE