________________
સમ્રાટ સંપ્રતિ આમવર્ગના પ્રતિબધાથે અનાદિ કાળથી પ્રત્યક્ષ સ્વરૂપે દેખાતી પ્રતિમાઓ જેની અનેક ધર્મપ્રેમીઓ પોતપોતાની મતિ અનુસાર ભક્તિ અને પૂજન કરી આત્મજ્ઞાન મેળવે છે તે મૂર્તિપૂજાના સિદ્ધાંતને સનાતન અને જૈનધર્મ એકીમતે સ્વીકારે છે.
રાજા-મહારાજાથી માંડીને એક ગરીબમાં ગરીબ મુમુક્ષુને અધિકાર દેવમંદિરમાં સમાન છે. સાધુ સંપ્રદાય માટે પણ એમ જ માનવાનું. આ બને ધર્મો એટલે સનાતન અને જૈનધર્મના મત્રિત્વ ભાવના ઊંડાણભર્યા તત્ત્વજ્ઞાનમાં ઉતરતા આ બન્ને મૂર્તિપૂજક સનાતન સંસ્કારી અહિંસાવાદી ધમે ભારતની ગેરવતા વધારવામાં સારો સાથ આપે છે.
વિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રમાં” દર્શાવેલ ૬૩ મહાપુરુષોમાં વેદાંતિક અવતારી નીચેની મહાન વિભૂતિઓને જૈનધર્મમાં ઉલ્લેખ મળી આવે છે.
નવ વાસુદેવાનાં નામ, ૧ નિgઠ વાર-જેઓ ૧૧ મા જિનના સમયમાં થયા. ૨ gિgs કાલ-જેઓ ૧૨ મા જિનના સમયમાં થયા. ૩ સાર્થ-જેઓ ૧૩ મા જિનના સમયમાં થયા. ૪ પુeોત્તમ-જેઓ ૧૪ મા જિનના સમયમાં થયા. ૫ પુહિદ-જેએ ૧૫ મા જિનના સમયમાં થયા. ૬ જુહાપુરી-જેઓ ૧૮ મા પછી અને ૧૯ મા ૭ - જિનની પહેલાંના સમયમાં થયા. ૮ ગ્રામ-૨૦ મા પછી અને ૨૧ મા જિનની પહેલાં થયા. (રામચંદ્રના બંધુ.) ૯ –જેઓ ૨૨ મા જિનના સમયમાં થયા.
નવ પતિવાસુદેવ ૧. અલ્સર. ૪. મg ૭ કદ્દાવ. ) એ નવ પ્રતિવાસુદેવ ૨. તાજ પ. નિશું. ૮. રાષr. | ક્રમશ: નવ વાસુદેવના ૩. મો. ૬. . ' ૯ કારંપ. U સમકાલીન છે.
નવ બળદેવો.
૧. અચલ. ૨. વિજય. ૩, .
૪. સુપ્રભ. ૫. સુદર્શન. ૬. આનંદ.
૭. નંદન. ૮. રામચંદ્ર. ૯. બલરામ,