________________
પડતી. રોજની મારી આ આદતથી તેઓ ટેવાયેલા હતા.
• મહાપૂજા વગેરેની અંદર પણ વિવેક અને ઔચિત્ય રાખવા જરૂરી છે, જેથી અન્ય લોકો અધર્મ ન પામે. આખાય દેરાસરને શણગારવા વગેરે અંગે પણ વિવેક જરૂરી છે.
કહે કલાપૂર્ણસૂરિ’ પુસ્તકનું વાંચન શરૂ કર્યું છે. ખૂબ જ આનંદ પડે છે. જેમ-જેમ વાંચન આગળ વધે છે તેમ-તેમ પ્રસન્નતામાં વૃદ્ધિ થાય છે. આવું સારું - ઉત્તમ પુસ્તક મોકલવા માટે આપની પાસે મારો નમ્ર કૃતજ્ઞતા-ભાવ વ્યક્ત કરું છું.
પરમાત્માને અક્ષર-દેહ આપી, એ અક્ષરોને મોક્ષની પંક્તિમાં બેસાડી દીધા છે.
- લલિતભાઈ
રાજકોટ
કહે, કલાપૂર્ણસૂરિ' પુસ્તક વાંચતાં સંયમજીવનની સાચી તાલીમ જાણવા મળી. અમારા જીવનની ઉન્નતિ થાય તેવું જાણવા મળ્યું.
- સા. હર્ષિતવદનાશ્રી
w
'
*
* *
*
*
* *
* *
* ૩૩૫