________________
उद्बोधन करते हुए केन्द्रीय प्रधान जयवंतीबेन काजी,
સુરેન્દ્રનગર, વિ. સં. ૨૦૧૬, તા. ર૬-રૂ-૨૦૦૦
દ્વિતીય જેઠ વદ ૧૦ ૦૮-૦૭-૧૯૯૯, ગુરુવાર
અજાણી વસ્તુ કરતાં જાણેલી વસ્તુમાં અનંતગણી શ્રદ્ધા વધતી હોય છે.
ચાલતી વખતે પહેલા નજર નાખવાની કે પહેલા પગ મૂકવાનો ? પહેલા નજર પછી પગ. પહેલા જ્ઞાન પછી ક્રિયા. 'पढमं नाणं तओ दया' ।
- ઝવેરાતનું જ્ઞાન ઝવેરી શીખે પણ દુકાનમાં બેસતી વખતે તેનો પ્રયોગ - ઉપયોગ ન કરે તો શું થાય ? જાણ્યા પછી આપણે અમલમાં ન મૂકીએ તો શું થાય ? વિચારી લેજો.
* અસંગ અનુષ્ઠાનનો યોગી અરૂપીનો આરાધક છે, એના જેટલી નિર્જરા પ્રીતિયોગવાળો ન કરી શકે તે સ્વાભાવિક છે, પણ પ્રારંભ તો પ્રીતિયોગથી જ થશે.
પ્રીતિ પછી જ ભક્તિ આવે. જેને તમે ચાહો (પ્રીતિ) તેને જ તમે સમર્પિત (ભક્તિ) થઈ શકો. જેને સમર્પિત થઈ શકો, તેની જ વાત (વચન) તમે માની શકો. જેની વાત તમારા માટે હંમેશા શિરસાવંદ્ય છે, તેની સાથે જ તમે એકમેક
૦
૧
*
*
*
*
*
*
*
*
* *
* * કહે