SearchBrowseAboutContactDonate
Page Preview
Page 677
Loading...
Download File
Download File
Page Text
________________ પાલિતાણામાં ચાતુર્માસ ન થયું હોત અને વાચનાઓનો સંગ્રહ ન થયો હોત તો અમારું શું થાત ? પૂજ્યશ્રીની રુબરુ મુલાકાત કરવી એટલે કે આ પુસ્તિકા હાથ ધરવી. - સા. હિતવંદિતાશ્રી પાટણ ગમે તેટલીવાર વાંચીએ તો પણ એટલો જ રસ પડે છે. • સા. ચારુરક્ષિતાશ્રી વલસાડ પૂજય બંધુબેલડીએ અજોડ કાર્ય કર્યું છે. પૂજયશ્રીના શબ્દોને અક્ષરશઃ સંગ્રહીને આ પુસ્તિકા દ્વારા રજૂ કર્યા છે. - સા. ચારુદૈષ્ટિશ્રી વલસાડ - પૂજયશ્રીના વચનફુલોને મુક્તિના સાધક મુનિ આપશ્રીએ દૂરવર્તી પણ ભવ્યાત્માઓ સુધી પહોંચાડવા કહે કલાપૂર્ણસૂરિ રૂપ માલામાં ગુંથી મહાકાર્ય કર્યું, તે સૌ કોઈ માટે આ-જીવન પાથેય બની ગયું. - સા. જિનરસાશ્રી મોટીમેતવાડ આ પુસ્તક વાંચતાં મારા રોમેરોમમાં આનંદ છવાઈ ગયો. - સા. ઇન્દ્રિવંદિતાશ્રી પાલનપુર પૂજયશ્રીના પુસ્તક દ્વારા પ્રકાશની કેડી મલી. આ પુસ્તક મારા દરેક આશ્રિત વર્ગે દર વર્ષે એકવાર વાંચવું જ, એવી પ્રેરણા કરું છું. - સા. ભૂષણશ્રીજી વલસાડ કહે * # # # # # # # # # ૧૧૫
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy