________________
પૂજયશ્રીએ સાધેલી પ્રભુ સાથે અવિહડ પ્રીત પુસ્તકના વાંચનથી જાણી.
- સા. જિનકરૂણાશ્રી
વલસાડ
આ પુસ્તકમાં ગુરુદેવ તો ભલે વાણીરૂપે વરસ્યા છે, પણ તેમના વચનામૃતને અથાગ પરિશ્રમ કરી પુસ્તકરૂપે આલેખન કરી સકલશ્રી સંઘના નયનો સુધી પહોંચાડનારની ખૂબ ખૂબ અનુમોદના કરું છું.
- સા. અક્ષયચન્દ્રાથી
સુરત
ભલે ગુરુદેવની હાજરી અત્યારે નથી, પણ પુસ્તક વાંચતી વખતે સ્વયં ગુરુદેવ અમારી સામે જ બોલી રહ્યા છે એવું જ લાગે છે.
- સા. ચારપ્રજ્ઞાશ્રી
સુરત
તત્ત્વજ્ઞાનનો ખજાનો એટલે કહે કલાપૂર્ણસૂરિ
- સા. ચારક્ષમાશ્રી
વલસાડ
આ પુસ્તકના વાંચન પછી ચૈત્યવંદન કરતાં કેટલો સમય જાય છે તેની ખબર પડતી નથી.
- સા. મુક્તિનિલયાશ્રી
વલસાડ
ગુરુદેવશ્રીના અમૂલ્ય રત્નોરૂપી વચનથી મારા હૃદયમાં પડેલી સુષુપ્ત શુભ ઉર્મિઓ આળસ મરડીને બેઠી થઈ ગઈ છે. '
- સા. યશોધનાશ્રી
બીલીમોરા
કહે
*
*
*
*
* *
* *
*
* *
* *
૧૩