________________
આ પુસ્તકના સંપાદકશ્રીને અમે અંતરના અહોભાવથી વંદન કરીએ છીએ કે જેઓએ ભગવાન કલાપૂર્ણસૂરિ મ.સા.ના મુખરૂપી કમલમાંથી વહેતા વચનામૃતોનો સંગ્રહ કરી સંકલન કરી મહાન અનુગ્રહ કર્યો છે.
- સા. મુક્તિરનાશ્રી
સુરત $ $ $ $ $ મહાપુરુષો આ જગત ઉપર કેટલો ઉપકાર કરે છે તે તો આ પુસ્તક વાંચ્યા પછી જ મને ખ્યાલ આવ્યો.
- સા. શાંતરસાશ્રી
રાજકોટ
પૂજ્યશ્રીનું દૈહિક અસ્તિત્વ અસ્ત થયું છે, પણ પરમપદની પ્રસાદી કરતું પુસ્તક અસ્તિત્વ ધરાવે છે.
- સા. ચારૂનયનાશ્રી
વલસાડ
કહે કલાપૂર્ણસૂરિ વાંચતાં અમને આત્માનો ખજાનો મળ્યો.
- સા. વિશ્વવિભાશ્રી
- અમદાવાદ
જયારે વાંચીએ ત્યારે સાહેબજીની વાણી કાનમાં ગૂંજયા કરે.
- સા. હિતપૂર્ણાશ્રી
વલસાડ
આ પુસ્તકના વાંચન દ્વારા મારા અને સૌના હૃદયમાં આવી ઉચ્ચતમ ભક્તિનો પરિણામ આવે એવી ભાવના.
- સા. જિતરસાથી
વલસાડ
૬૧૨
*
*
*
*
*
*
*
* * * * કહે