________________
ખાસ ગૌરવની વાત તો એ છે કે અમારા ગામના જ વતની મારા સંસારી પિતાશ્રીના પરમ મિત્ર અને પાડોશીના સંબંધ ધરાવતા પૂ.પં. મુક્તિચન્દ્રવિ. મ.સા. તથા પૂ. ગણિવર્ય મુનિચન્દ્રવિ. મ.સા. આ બંને પૂજ્યવર્યોએ આપણા સહુ પર ઉપકાર કરી પૂજ્ય ગુરુદેવના આંતરભાવોને પુસ્તક રૂપે વાચા આપી.
- સા. પ્રશાંતશીલાથી
અમદાવાદ
વાંચનથી એટલો રસ જાગ્યો કે અમને પાણીની તરસ લાગી હોય તો પણ પીવા માટે ન ઉઠતા.
• સા. દિવ્યરનાશ્રી
અમદાવાદ
કહે કલાપૂર્ણસૂરિ પુસ્તક ઘોર અંધકારમાં અટવાયેલી મને દીપક સમાન
બન્યું.
- સા. દિવ્યચેતનાશ્રી
કહે કલાપૂર્ણસૂરિ વાંચતાં એમ થયું કે પૂજયશ્રીએ કેવા કેવા હૈયાના ઉદ્ગારો પૂર્વક હિતશિક્ષા આપી છે.
• સા. દિવ્યપતિમાશ્રી
જયપુર
અમારા જેવા બાળજીવો માટે આ પુસ્તક આગમ સમાન છે.
- સા. ચંદ્રદર્શનાશ્રી
પાલિતાણા
કહે કલાપૂર્ણસૂરિ પઢને સે અતિ આનંદ હુઆ.
- સા. દિનમણિશ્રી
જયપુર
૬૦૮
ઝ
=
*
*
*
*
*
*
* *
* * * કહે.