________________
wા,
જk
છે.
वांकी तीर्थ प्रतिष्ठा, गुज. वै.व. ६, २०४५
તે
આ
વાંકી તીર્થ ૧૦૯ જેટલા પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો તથા જિજ્ઞાસુ ગૃહસ્થો સમક્ષ અપાયેલી વાચનાના અંશો
દ્વિતીય જેઠ વદ ૬-૭ ૦૫-૦૭-૧૯૯૯, સોમવાર
• રત્નત્રયીની આરાધનામાં જેટલી મંદતા, મોક્ષ તેટલો દૂર !
જેટલી તીવ્રતા, મોક્ષ તેટલો નજીક !
- અત્યાર સુધી આપણે પર - સંપ્રેક્ષણ ઘણું કર્યું, ઘણા કર્મો બાંધ્યા. હવે આત્મ સંપ્રેક્ષણ કરવાનું છે. એ વિના સ્વદોષો નહિ દેખાય. દોષો દેખાશે નહિ તો નીકળશે નહિ. કાંટો જે દેખાય નહિ તે નીકળે શી રીતે ? આત્મ-સંપ્રેક્ષણથી ધીરે-ધીરે દેહ અને આત્માની ભિન્નતા પણ દેખાવા લાગે છે.
દેવ-ગુરુ પર શ્રદ્ધા ન રાખવી તે જેમ મિથ્યાત્વ છે, તેમ દેહમાં આત્મબુદ્ધિ રાખવી તે પણ લોકોત્તર મિથ્યાત્વ છે. દેહમાં આત્મબુદ્ધિ ટળતાં જ અઢળક ખજાનો આપણને મળે છે.
• પૂ.પં. મુક્તિવિજયજી મ.સા. કહેતા : જે ગ્રંથ
કહે
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
૧