________________
ગયો છે, એટલો જ “અલ્લાહમાં ફરક છે.
આવો સાધક સૌને શી રીતે જુએ ? “મત્મિવત્ સર્વભૂતેષુ ' - સર્વ જીવોને પોતાની જેમ જુએ. માતૃવત્ પરવાપુ ' - પરસ્ત્રીઓમાં માતાનું રૂપ જુએ. ચ: પતિ એ પશ્યતિ - એ જ ખરી રીતે જુએ છે.
સર્વ જીવોમાં સિદ્ધત્વનું ઐશ્વર્ય પડેલું છે, એ રીતે જગતના સર્વ જીવો સાધર્મિક-બંધુ બન્યા, તેનો વધ-બંધ શી રીતે થઈ શકે ? એમાં તો સિદ્ધોનું જ અપમાન ગણાય.
ખરેખર ! આ પુસ્તકનું મારા જીવનમાં કલ્યાણમિત્ર રૂપે કે આગમન થયું છે.
- સા. જિનેશાશ્રી
અમદાવાદ
આ ગ્રન્થ ખૂબ જ ચિંતનીય-મનનીય છે, જેના એકેક પદાર્થો ખૂબ જ રહસ્ય-પૂર્ણ છે.
- સા. નિત્યધર્માશ્રિી
અમદાવાદ
પૂજયશ્રીના મુખેથી નીકળેલી અમૃતતુલ્ય વાચનાઓ વાંચતાં મારા જીવનમાં અગણિત ફાયદા થયા છે.
- સા. વીરાંગપિયાથી
પાલીતાણા
પુસ્તકના વાંચનથી અનેક મહાત્માઓના વિચારો જાણવા મળ્યા છે.
- સા. નમ્રનિરાશ્રી
સાબરમતી
છે.
૫૦૦
*
*
* *
*
*
*
*
* * * * કહે