________________
નવકારનું “પંચ મંગલ મહાશ્રુતસ્કંધ' આ સાચું નામ છે.
નવકાર મંત્ર નહિ, મંગળ પણ છે. પરમેષ્ઠીઓ મંગળના મહાકેન્દ્રો છે. પ્રચંડ અવતરણ અને પ્રચંડ સંક્રમણ શક્તિ છે.
मां गालयति भवादिति मंगलम् । જે સંસારથી મને ગાળી નાખે તે મંગળ છે. - પાંચ ગુણ :
(૧) પરહિત ચિંતા : સ્વાથ્ય આપે, સ્વાર્થી માંદો જલ્દી પડે. સ્વની ચિંતા કેટલી ? પરની ચિંતા કેટલી ?
પરહિત ચિંતામાં કાંઈ જ ખર્ચ નહિ, છતાં કઠણ છે.
(૨) પરોપકાર : સમૃદ્ધિનું ઉપાદાન કારણ. શ્રીમંતાઈ પરોપકારથી જ સફળ બને.
(૩) પ્રમોદભાવ : શિવ-મંગળ તત્ત્વ આપે. આ બધામાં મારા જેવું જ સ્વરૂપ છે તે પ્રમોદભાવથી હું જીવોના વિશુદ્ધ ચૈતન્યની વામથી પૂજા કરું છું, એવો ભાવ પેદા થવો ઘટે.
(૪) પ્રતિજ્ઞા : (સત્યનું ઢાંકણું ખોલે) પાંચેય પરમેષ્ઠી કરેમિભંતેની પ્રતિજ્ઞા લઈને બન્યા છે.
(૫) પ્રશાંત અવસ્થા : સમતા - સમાધિને આપે.
ભગવાનનો આ શંખનાદ છે : તમારે શું જોઈએ છે ? જે જોઈતું હોય તે ગુણ પકડી લો.
વિદ્યાસ્નાતક નહિ, વ્રતસ્નાતકોનું અહીં કામ છે. ઉપધાનની માળ એ વ્રતસ્નાતકની ડીગ્રી છે.
- ૧૪ પૂર્વનું સમસ્ત સારભૂત જ્ઞાન – “નવકાર' છે.
છે જેને નમો તેવા થાવ. T.V. માં જેને નમો તેવા થાવ.
- નવકારના અક્ષરો - પાપનું દહન, કૃપાનો સ્પર્શ અને નિર્ભયતાનો આનંદ આપે છે.
* નવકાર તપોવનદષ્ટ છે. મંત્રનું દર્શન તપથી થાય છે. આર્ષ શબ્દ (જ રચિત નથી, પરંતુ અનુભૂત - દષ્ટ છે) અણુ-શક્તિ છે, જેના પ્રયોગથી વિસ્ફોટ થાય.
૦ યુગ-યુગ મંત્રના નવા નવા અર્થો સાધક પ્રફુટિત કરે પણ તે સદાય પરસ્પર વિરોધી રહે.
કહે કલાપૂર્ણસૂરિ-૧
* * *
* * * * * * * * * પ૨૩