________________
પ્રતિજ્ઞા કરું છું, એવો નવકારનો સાધક નિર્ણય કરે.
નવકાર સિવાય કોઈપણ મંત્રમાં તેનું ફળ નથી બતાવ્યું, ચૂલિકામાં ફળ કથન છે : સો પંચ નમુક્ષો ! આ નવકાર સર્વ પાપ હટાવશે.
એક નમસ્કાર તમામ આરાધનાનો અર્ક છે.
ભાવપૂર્વકનો નમસ્કાર ન હોય તો અનુષ્ઠાન દ્રવ્ય બનશે. ચૂલિકા ભાવનમસ્કાર છે.
ડૉકટર રોગને બહાર કાઢે તેમ નવકારના અક્ષરો વિભાવને દૂર કરે છે, આઠેય કર્મોને દૂર કરે છે.
- નવકારના દર્શનથી દર્શનાવરણીય, - નવકારના સ્વાધ્યાયથી જ્ઞાનાવરણીય,
- નવકારમાં પોતાનું જ સ્વરૂપ, ઓહ ! મારું આવું સ્વરૂપ ? એવો ભાવ જોવાથી મોહનીય.
- નવકારને નમસ્કારથી અંતરાયકર્મ નષ્ટ થાય છે. અઘાતી કર્મ પણ ધ્યાનથી જાય. દેહ ભૂલાઈ જાય, દેવ
રહે.
- अहं देहोऽस्मि ॥ स्थाने अहं देवोऽस्मि આવે ત્યારે નામકર્મ, - આત્મસમ સૌ જીવ લાગે તો ગોત્રકર્મ અક્ષરોમાં અદ્વૈત આવે તો આયુષ્ય. - મંગલરૂપ અક્ષરો ગણવાથી વેદનીય કર્મ જાય.
ચિત્ત ન લાગતું હોય તો ઉચ્ચારણપૂર્વક નવકાર બોલો અથવા વાંચો. નિર્વિકલ્પ રૂપે ગણો. સાક્ષાત્ અરિહંત સાથે જોડાણ થશે.
• શાસ્ત્ર - મંત્રવિત બનવા નહિ, આત્મવિત બનવા નવકારની આરાધના છે. નવકાર શાસ્ત્ર, મંત્ર છે, તેમ આત્મા પણ છે.
૪ તીર્થયાત્રા કરનાર આત્માનુભૂતિ ન કરે તો દ્રવ્યમાત્રા રહેશે.
* નવકાર પૂર્ણયોગ છે. બધા જ યોગો તેને પરિક્રમા કરે છે. કોઈ જ યોગ બાકી નથી.
પર
#
#
#
#
#
#
#
#
# #
# # કહે