________________
भु-वाणी सुनाते हुए पूज्यश्री, बेंगलोर के पास, वि.सं. २०५१
T
આસો વદ ૯ ૦૧-૧૧-૧૯૯૯, સોમવાર
મળેલા શાસનની વિધિપૂર્વક રાધના કરવાથી કર્મશુદ્ધિ જલ્દી થાય છે ને આત્મા શીધ્ર મોક્ષગામી બને છે.
» ‘સમયે પોયમ મા પમાય!' આમ ભગવાન ગૌતમસ્વામીને કહેતા હતા. કોઈ એમ પણ સમજી બેસે : ગૌતમસ્વામી બહુ જ પ્રમાદી હશે. માટે વારંવાર ભગવાનને કહેવું પડતું હશે. નહિ, ગૌતમસ્વામીના માધ્યમથી ભગવાનનો પૂરી દુનિયાને સંદેશો છે : એક ક્ષણ પણ પ્રમાદ કરવા જેવો નથી.
શરીર પર એટલો મોહ છે કે એ માટે કરેલો પ્રમાદ, પ્રમાદ લાગતો જ નથી, જરૂરી લાગે છે. પ્રમાદ અનેકરૂપે આપણને ઘેરી લે છે. ક્યારેક નિવૃત્તિરૂપે તો ક્યારેક પ્રવૃત્તિરૂપે પણ આવી ચડે છે. નિવૃત્તિ (ઊંઘ વગેરે)ને તો બધા જ પ્રમાદ માને, પણ જૈન દર્શન તો પ્રવૃત્તિ (અલબત્ત પાપમય)ને પણ પ્રમાદ માને છે. વિષય-કષાય યુક્ત કોઈપણ પ્રવૃત્તિ પ્રમાદ છે. દુનિયા ભલે એને ઉદ્યમશીલ કહેતી હોય, અપ્રમત્ત કહેતી હોય કે કર્મવીર કહેતી હોય, પરંતુ જૈન દર્શનની નજરે વિષય
૪૮૬
*
*
*
*
*
*
*
* *
* * કહે