________________
યથાવત રહેશે.
(બધા સંઘોએ ટેકો આપ્યો. પછી વાંકીથી - મનફરા સંઘની વિનંતી થઈ)
વાંકીનો નિર્ણય અમે એટલે લીધો : બધાને પોતાનું લાગે.
કચ્છની પ્રજા સાથે પણ સેતુ બંધાય માટે આ નિર્ણય લેવાયો છે.
મનફરા પણ પૂ. જીતવિજયજી દાદાની જન્મભૂમિ છે.
પ્રાચીન પ્રતિમા છે. માટે તમારી વિનંતી અમે આવકારીએ છીએ.
ચાતુર્માસ – નિર્ણય માગસર સુદ પના થશે.
'कहे कलापूर्णसूरि', 'कडं कलापूर्णसूरिए' आ बन्ने अमूल्य ग्रंथरनो मळ्या. खरेखर ! ए ग्रंथरत्नो मात्र संग्रह करवा जेवा ज नथी, पण ए ग्रंथो साथे सत्संग करवा जेवो छे.. एवा ए अमूल्य ग्रंथो छे.
आपश्रीए पूज्य आचार्य भगवंतश्रीजीनी वाचनाने झीली, जे शब्दस्थ करी छे ते रियली अनुमोदनीय छे.
- हितवर्धनसागर ७२ जिनालय, कच्छ
કહે કલાપૂર્ણસૂરિ-૧
*
* *
* *
*
* *
* *
* * *
૪૮૫