________________
જે સંસારનો લાભ કરાવી આપે તે કષાય. . 'सर्वभूताविनाभूतं स्वं पश्यन् सर्वदा मुनिः । मैत्र्यादि-भाव-संमग्नः क क्लेशांशमपि स्पृशेत् ॥'
- યોગસાર સર્વ જીવો સાથે પોતાને અભિન્ન જોતો મુનિ કષાયને આધીન શી રીતે બને ?
છે. સંસાર જો સાગર છે. તો ચારિત્ર જહાજ છે. મોટા પણ સમુદ્રને નાનકડું વહાણ તરી જાય છે. તેમ અનંત સંસારને એકભવનું ચારિત્ર તોડી-ફોડીને એક બાજુ મૂકી શકે છે.
દઢપ્રહારી, અર્જુનમાળી વગેરેએ શું કર્યું ? છ મહિનામાં તો, આ ચારિત્રના પ્રભાવથી સંસારના ભૂક્કા કાઢી નાખ્યા.
નાના હતા ત્યારે આપણે ધૂળમાં રમતા હતા. હવે મોટા થઈ ગયા એટલે એ મૂકી દીધું. પણ પરભાવની રમણતા હજુ ક્યાં છોડી છે ? માટે જ જ્ઞાનીઓની નજરે હજુ આપણે બાળક જ છીએ.
ચારિત્રથી “બાલતા જાય છે, “પાંડિત્ય' આવે છે.
૦ આત્મ સ્વભાવરૂપ ચારિત્ર આવતાં ક્ષમા પાંચમા પ્રકારની સ્વભાવક્ષમા બને છે.
જ ચારિત્રનો પ્રારંભ સામાયિકથી. ચારિત્રની પૂર્ણતા યથાખ્યાતમાં.
पुस्तक 'कडं कलापूर्णसूरिए' मल्यु. आनंद थयो. पूज्यश्रीना पीरसायेला सुंदर पदार्थोने तमोए सोहामणो ओप आप्यो. सर्व सुधी पहोंचता आ अवतरणो खरेखर ज मननीय छे.
- हर्षबोधिविजय
હેજ
G)
૪૪૮
*
*
*
*
* *
* * *
* * * કહે
* * કહે કલાપૂર્ણસૂરિ-૧