________________
ARE संघ में चैत्यवंदन, बेंगलोर के पास, वि.सं. २०५१
આસો સુદ ૧૪ ૨૩-૧૦-૧૯૯૯, શનિવાર
મુક્તિના મુસાફરોને નવપદોનું આલંબન પરમ હિતકર છે, આત્મસ્વરૂપમાં સ્થિર કરનારું છે. દરેક પદ આત્માનું જ નૈશ્ચયિક સ્વરૂપ છે.
વસ્ત્રની ઉદ્ઘલતા શુદ્ધિ પ્રમાણે થાય. તેમ આપણા આત્માની ઉશ્લલતા ચિત્ત-નિર્મળતા પ્રમાણે થાય.
ધવલ શેઠ, ગોશાળા, સંગમ વગેરેની ચિત્તવૃત્તિ કેવી ?
મિથ્યાત્વની મલિનતા અહીં સ્પષ્ટ દેખાય. સમ્યસ્વી તો દેવ-ગુરુ અને ઉપકારીની સામે કદી ન પડે.
કપડાની મલિનતા જલ્દી દેખાય છે, પણ આત્માની મલિનતા જલ્દી દેખાતી નથી. હા, તમે વાણી અને વર્તનથી તેનો અંદાજ જરૂર લગાવી શકો.
જ્ઞાનનો સ્વભાવ જ્ઞાયક છે. સ્વ-પર બોધ એનું લક્ષણ છે. મતિ આદિ પાંચ એના પ્રકારો છે.
ધર્માસ્તિકાય આદિ પણ અહીં જ છે. આપણે એની અંદર જ રહીએ છીએ, છતાં એ સંબંધ નુકશાન-કારક નથી,
૪૪૪
*
*
*
*
*
*
*
*
* *
* ઝ કહે
કહે કલાપૂર્ણસૂરિ-૧