________________
मुकाम में पधारते हुए पूज्यश्री, बेंगलोर के पास, विसं. २०५१
આસો સુદ ૧૧ ૨૧-૧૦-૧૯૯૯, ગુરુવાર
સાધુ : - “સોનાણી પરે પરીક્ષા દિસે, દિન-દિન ચઢતે
વાને;
સંયમ ખપ કરતા મુનિ નમીએ, દેશકાળ અનુમાને.'
બધામાં નવપદની આરાધના પ્રધાન છે. સૌમાં નવપદોનું આલંબન સર્વશ્રેષ્ઠ ગણાયું છે.
ગુજરાતી નવપદની ઢાળો, પૂજાઓ વગેરેનો છેલ્લા ૨૫૦ વર્ષોથી ખૂબ જ પ્રચાર થયો.
હીરવિજયસૂરિ સમકાલીન સકલચન્દ્રજી ૩૦૦ વર્ષ પૂર્વના ઉપાધ્યાય યશોવિજયજી ત્યાર પછીના જ્ઞાનવિમલસૂરિ તથા દેવચન્દ્રજી
આ બધા મહાત્માઓની કૃતિઓનું સંકલન કરી નવ-પદ પૂજા બનાવવામાં આવી છે.
સોનાની ચાર રીતે પરીક્ષા થાય : કષ, છેદ, તાપ અને તાડન. સાધુ પણ સોનાની જેમ પરખવામાં આવે તો શુદ્ધ
૪૩૪
* * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧