________________
पूज्यश्री का निर्मल हास्य, वि.सं. २०५७
શ્રીમતી રમાબેન હંસરાજ નીસર ખારોઈ કચ્છ-વાગડ)
આયોજિત શાશ્વત ઓળી પ્રસંગે
આસો સુદ પ્રથમ ૭ ૧૬-૧૦-૧૯૯૯, શનિવાર
૦ આત્માના સહજ સ્વરૂપને પામવા જૈનદર્શને ખૂબ જ વિસ્તારથી બતાવ્યું છે.
જ્ઞાન-ક્રિયા, રત્નત્રયી, દાનાદિ ૪, અહિંસાદિ ત્રણ, (અહિંસા – સંયમ - તપ) એ બધા મોક્ષમાર્ગો છે. બધા જ સાચા માર્ગો છે. એક માર્ગની આરાધનામાં બીજી આરાધનાનો સમાવેશ થઈ જ જાય. પ્રકારો જુદા લાગશે, વસ્તુ એક જ છે. દૂધમાંથી કેટલી અલગ-અલગ મીઠાઈઓ બને ? પણ મૂળ વસ્તુ એક જ ને ? તેમ અહીં પણ મૂળ વસ્તુ એક જ ! ત્યાં ભૂખ મટાડવી એ લક્ષ્ય તેમ અહીં વિષય-કષાય મટે, આત્મગુણો વિકસે એ જ લક્ષ્ય.
નવપદનું ધ્યાન કરવાથી શ્રીપાળ – મયણાને આટલું ફળ મળ્યું. એ ધ્યાન-પદ્ધતિ નથી અપનાવતા, તેથી મળવો
*
*
*
*
*
*
*
*
#
# #
૪૦૦