________________
એને ઓળખવામાં ચૌદપૂર્વીઓ પણ થાપ ખાઈ ગયા છે.
પૂર્વના વીર પુરુષોને, યુદ્ધમાં પ્રયાણ કરતા તે પહેલા પત્નીઓ વિદાય - તિલક કરતી.
યા તો વિજય, યા તો સ્વર્ગ ! આ બે જ વિકલ્પ યોદ્ધા પાસે રહેતા.
મોક્ષની સાધનામાં પણ આવો સંકલ્પ લઈને નીકળવાનું છે. કાચા પોચાનું અહીં કામ નથી.
પૂ. ગુરૂદેવની વાણી રૂપી ગંગાને આ પુસ્તક રૂપ સમુદ્રમાં એકત્રિત કરી આપનાર આપ બંધુ બેલડીને સ્વગત ગુરુદેવ અનંત જ્ઞાન અર્પે એ જ પ્રભુને પ્રાર્થના.
- સા. દિવ્યનિધિશ્રી
માંડવી
આપશ્રીએ આ પુસ્તકો પ્રકાશિત કર્યો તે બદલ ખૂબ ખૂબ મારા હાર્દિક અભિનંદન.
- સા. વિરતિપિયાશ્રી
સાંતલપુર
આ પુસ્તક એટલે મારા જીવન માટે સર્ચ લાઈટ.
- સા. કૈવલ્યગુણાશ્રી
પાલનપુર
ખરેખર ! જન્મ અને જીવનને જો સાર્થક બનાવવું હોય તો કહે કલાપૂર્ણસૂરિ' પુસ્તક વાંચવું.
- સા. રૂચિગુણાશ્રી
પાલનપુર
૪૦૬
*
*
* *
*
* * *
* * * કહે