SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ न्टूर २४ तीर्थकर धाम-प्रतिष्ठ, वि.सं. २०५२, वैशाख છે . આ - કિ - આસો સુદ ૩ ૧ ૨-૧૦-૧૯૯૯, મંગળવાર મોક્ષમાં જલ્દી જવું હોય તો તેના ઉપાયોમાં તન્મય બની જવું જોઈએ. રત્નત્રયી તેનો ઉપાય છે. ઉપાયમાં શીધ્રતા કરીશું તો ઉપેય શીધ્ર મળશે. જ્ઞાન-દર્શન-ચારિત્ર ઉપાય છે. મોક્ષ ઉપય છે. મોક્ષ જલ્દી ન જઈએ તો હાનિ શી ? સંસારમાં ભટકવાનું ચાલુ રહે તે જ હાનિ. પંચેન્દ્રિયની લાંબામાં લાબી સ્થિતિ ૧OOO સાગરોપમની છે. તેટલીવારમાં મોક્ષે ન ગયા તો વિકલેન્દ્રિયાદિમાં જવું પડે. અમુક સમયમાં જો આપણે સગતિ નિશ્ચિત ન બનાવી તો દુર્ગતિ નક્કી છે. | દુર્ગતિ દુર્ભાવોથી થાય છે. માટે દુર્ભાવોથી મનને બચાવવું જોઈએ. મન ઉચ્ચ ભૂમિકાને સ્પર્શતું જાય, તેમ દુર્ભાવો ઘટતા જાય. * ક્ષાયોપશમિક સભ્યત્ત્વ વધુમાં વધુ ૬૬ સાગરોપમ રહે. ત્યાર પછી ક્ષાયિક થઈ જાય. કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * મ ઝ = = = = = = ૩૮૯
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy