SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ માટે પછી એના કાયોત્સર્ગ કરવાના છે. चरणं सारो, दंसण - नाणा अंगं तु तस्स निच्छयओ । નિશ્ચયથી આત્માર્થી જીવોએ ચારિત્ર પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ. પ્રશ્ન : જ્ઞાન, દર્શનાદિ આચારોના અતિચારો તો આપણે બોલીએ છીએ, પણ તેની પ્રતિજ્ઞા ક્યારે લીધી ? ઉત્તર : કરેમિ ભંતેમાં જ સામાયિકની પ્રતિજ્ઞા નથી લીધી ? સામાયિક ત્રણ પ્રકારનું છે. શ્રત (જ્ઞાનાચાર), સમ્યક્ત (દર્શનાચાર) અને ચારિત્ર સામાયિક (ચારિત્રાચાર) - દશવૈકાલિકની રચના પહેલા આચારાંગનાં પ્રથમ અધ્યયન પછી જ વડીદીક્ષા થતી. ચઉવિસત્થોથી દર્શનાચારની વંદનથી દર્શનાચાર અને જ્ઞાનાચારની, પ્રતિક્રમણથી ચારિત્રાચારની કાઉસ્સગથી વીર્ય-આચારની પચ્ચખાણથી તપ-આચારની આરાધના થાય છે. પ્રશ્ન : વીર્યાચાર કેટલા પ્રકારનો ? ઉત્તર : ૩૬ પ્રકારનો. કયા ૩૬ પ્રકાર ? જ્ઞાનાચારના ૮, દર્શનાચારના ૮, ચારિત્રાચારના ૮, તપાચારના ૧૨ = ૩૬. આ બધામાં વીર્ય ફોરવવું તે વીર્યાચાર. માટે વીર્યાચાર ૩૬ પ્રકારનો છે. ૩૬ + ૩૬ = ૭૨. કુલ પાંચે આચારના ૭૨ પ્રકાર થાય. કહે કલાપૂર્ણસૂરિ પુસ્તકો હાથમાં આવતાં જ વિચાર આવ્યો : અધ્યાત્મયોગીના માત્ર બે વખત દર્શન થયા, અભાગીયાએ કોઈ લાભ ન લીધો. અફસોસ પાર વિનાનો થાય છે. - હસબોધિવિજય અમદાવાદ ૩૮૬ * * * * * * * * * * * * * કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy