________________
थाणा में रंगोली, वि.सं. २०५४
ભાદરવા વદ ૧૧ ૦૫-૧૦-૧૯૯૯ : બપોર
ઉપધાનથી નવકાર આદિ સૂત્રોનો વાસ્તવિક અધિકાર મળે છે. મારી નિશ્રામાં જ કરો, એવું નથી કહેતો, પણ ઉપધાન ક્યાંય પણ કરવું જ છે, એવું નક્કી કરો.
મહાનિશીથ સૂત્રમાં આ અંગેનું વિધાન છે.
મહાનિશીથ જેવા મહાન અને પવિત્ર સૂત્રમાં પંચમંગલ મહાશ્રુતસ્કંધ રૂપ નવકાર માટે ઉપધાન-વહન કરવાનું કહ્યું છે.
| મહાનિશીથ સૂત્રની એકજ પ્રત હાથમાં આવેલી, તે પણ ઉધઈથી ખવાઈ ગયેલી. પૂ. હરિભદ્રસૂરિજીએ એનો ઉદ્ધાર કર્યો છે.
માત્ર તપાગચ્છીય પરંપરા જ મહાનિશીથ સૂત્રને માને છે.
* કર્મોનો ક્ષય તપથી જ થાય. તપનો ધીરે-ધીરે અભ્યાસ કરો. પચ્ચખ્ખાણ પર વિશ્વાસ કેળવો. પચ્ચખાણ લેતાં જ મનઃસ્થિતિ કેવી બદલાઈ જાય છે ! તે જાણો છો ?
ઉપવાસના પચ્ચખાણ લીધા હોય તે દિવસે ભૂખ જ
૩૫૦
=
=
=
=
=
=
=
=
x
*
*
* * કહે