________________
લી-ઝા, પાનીતાણા, વિ.સં. ૨૦૧૭, મા. સુ.
ભાદરવા વદ ૧૧ ૦૫-૧૦-૧૯૯૯ : સવાર
૦ મળેલા સમય, શક્તિ કે સંપત્તિ કોક પૂર્વના પુણ્યના પ્રતાપે મળી છે, તો હવે તે શક્તિઓ બીજા માટે કામ લાગવી જોઈએ. તો તે અક્ષય બને છે અન્યથા ખૂટી જાય છે.
• સિદ્ધ ભ. ના સુખ સામે કોઈપણ પદાર્થની તુલના ન થઈ શકે.
જ્યાં એક સિદ્ધ છે ત્યાં અનંત સિદ્ધ છે. અરે, આ સ્થાનમાં પણ જ્યાં આપણે બેઠેલા છીએ ત્યાં પણ અનંત સિદ્ધો બેઠેલા છે.
ભક્તની ભાષા અલગ હોય. દુનિયાની ભાષા અલગ હોય.
આપણી આસપાસ અનંતા નિગોદના જીવો રહેલા છે કે નહિ ? તે બધા સત્તાથી સિદ્ધ છે કે નહિ ?
| ‘પૂરણ મન સબ પૂરણ દિસે.” ભક્તને બધે પૂર્ણ દેખાય છે. સિદ્ધો જ નહિ, ભક્તો પણ જગતને પૂર્ણરૂપે જોતા થઈ જાય છે.
शोभा नराणां प्रियसत्यवाणी
૩૪૬
*
*
*
*
*
*
*
*
*
*
*
* * કહે