________________
बांए से विवेक वि. और दर्शन वि. के बीच ध्यानमग्न पूज्यश्री
વિસં. ૨૦૨૩, પોષ . ૨૨, વાંશી (વરજી)
ભાદરવા સુદ ૧૪ ર૪-૦૯-૧૯૯૯ શુક્રવાર
પાણીના ત્રણ ગુણ. (૧) તરસ છિપાવવી, (૨) મલિનતા દૂર કરવી, (૩) દાહ મિટાવવો.
પહેલાના પાણીમાં આવા ગુણો હતા, હમણા નથી, એવું નથી. અમુક ગામનું પાણી કામ કરે, બીજું ન કરે, એવુંય નથી.
ચોથામાં આરામાં કરે, હમણા નહિ, ચોથા આરામાં પાણી પીવાતું, હમણા પેટ્રોલ પીવાય છે, એવું ખરું ? ભગવાનની વાણી પણ પાણી જેવી છે.
(૧) તૃષ્ણાની તરસ મિટાવે. (૨) કર્મની મલિનતા દૂર કરે. (૩) કષાયનો દાહ શમાવે.
પાણી તો અગ્નિસંપર્કથી હજુયે ગરમ થાય, પણ આ જિનવાણી કે પ્રભુ કદી ગરમ થતા નથી.
૨૮૮
*
*
*
*
*
* *
*
* *
* કહે