________________
નામ અને મૂર્તિ એ ભગવાન જ છે. દેરાસરમાં આપણે કઈ મૂર્તિ છે ? એમ નથી પૂછતા, કયા ભગવાન છે, એમ પૂછીએ છીએ. હા... જયપુરના મૂર્તિમહોલ્લામાં મૂર્તિનું પૂછીએ ખરા, પણ મંદિરમાં બિરાજમાન મૂર્તિમાં તો સાક્ષાત્ પ્રભુનું જ દર્શન આપણે કરીએ છીએ.
કાઉસ્સગ્ન નવકારનો કરીએ કે લોગસ્સનો, બંનેમાં પ્રભુના નામ જ છે. એકમાં સામાન્ય નામ, બીજામાં વિશેષ નામ છે.
૦ ૧ શબ્દથી વૈખરી વાણી, ૨ વિકલ્પથી મધ્યમા વાણી, ૩ જ્ઞાનથી પશ્યન્તી વાણી, ૪ સંકલ્પથી પરા વાણી પ્રગટે છે. ४ उत्तरोत्तर ॥२९॥३५ छे.
पूज्यपादश्रीना देवलोक थयाना समाचार सांभळी वज्रघात अनुभव्यो । जीवनभर भक्तिना माध्यमे प्रभु साथे ऐक्य अनुभवी आ काळना महान योगीए विदाय लीधी । हैयुं अंदरमां रडी रह्यं छे । हवे आवा परमात्मभक्त बीजे क्यां जोवा मळशे? परमात्मभक्ति, जीवमैत्री अने जड विरक्तिनो त्रिवेणी संगम पूज्यश्रीमां जोवा मळ्यो हतो । वि.सं. २०५५मां सुरतना पांच दिवस दरम्यान पूज्यपादश्रीजीनी साथे रहेवा मळ्युं हतुं ते दिवसो हजु पण याद आवे छे । पूज्यश्रीना अलौकिक गुणोथी आकर्षाईने योगदृष्टिना अजवाळा भाग-३ तेमना करकमलमां समर्पण करवानी भावना जागी हती, जे साकार बनता विशेष आनंद अनुभवायो हतो।
पूज्यश्री आ काळना महान संत, अव्वल कोटिना परमात्मभक्त, ओलिया फकीर, शांतिना फिरस्ता, शांतिना दूत, शांतिनो पैगाम हता. जीवनभर खीलीने पोतानी सुवास चोमेर फेलावीने एक कमळ अकाळे करमाई गयुं । एक दीवो पोतानो प्रकाश फेलावीने अचानक बुझाई गयो । हवे पूज्यश्रीना मार्गे आपणे सौ चालीए । पूज्यश्री जे केडी कंडारी गया छे तेना उपर चाली कृतकृत्य बनीए ।
___ - एज... मुक्तिदर्शनविजयनी वंदना
___ म.सु. १३, मुंबई.
हा
*
*
*
*
*
*
*
*
*
*
*
* * २८७